________________
તેંતીસવે સમવાયમેં તેંતીસ આશાતના દોષકા નિરૂપણ
હવે સૂત્રકાર તેત્રીસ સંખ્યાવાળાં સમવાનું કથન કરે છે “સેત્તર માણાવો ” ત્યાદિ !
ટીકાર્ય–જેનાથી જ્ઞાન દિક ગુણેને સંપૂર્ણ પણે નાશ થાય છે તેનું નામ “બાપાના છે. અથવા સમ્યગ્ગદર્શન આદિની પ્રાપ્તિરૂપ લાભનું જે ખંડન થાય છે તેનું નામ અશાતની છે. આ વ્યાખ્યા પ્રમાણે અશાતના ચારિત્રના દેષરૂપ છે તે આશાતરૂપ ૩૩ તેત્રીસ દે નીચે પ્રમાણે કહેલ છે.
(૧) જે શિષ્ય રાનિક-આચાર્ય આદિ-ગુરુજન તથા વડીલેની આગળ ચાલે તો તેને આશાતના દેષ લાગે છે. (૨) જે શિષ્ય રાત્મિક ગુરુજન તથા વડીલેની સાથે ચાલે તે તેને આશાતના જન્ય દોષ લાગે છે. (૩) શિવ જે આચાર્ય આદિ ગુરુજન તથા વડીલેની પાછળ સંઘટ્ટા કરતે-શરીર સાથે ઘસાઈને-ચાલે તે તેને ત્રીજે આશાતના જન્ય દોષ લાગે છે. (૪-૫-૬) શિષ્ય જે ગુરૂજન તથા વડીલેની આગળ ઉભે રહે, બરાબર નજીક ઉભું રહે, કે પાછળ શરીરને ઘસાઈને ઉભો રહે તે તેને ચોથ, પાંચમ અને છઠ્ઠો આશાતના જન્ય દેષ લાગે છે (૭-૮-૯) એજ પ્રમાણે શિષ્ય ગુજના તથા વડીલેની આગળ બેસે, બરાબર પાસે બેસે, તથા શરીરને અડીને પાછળ બેસે તે તેને સાતમે, આઠમે અને અને નવમે આશાતના અન્ય દોષ લાગે છે. (૧૦) ગુરુની સાથે વિચારભૂમિ-સ્થડિલભૂમિમાં ગયેલ શિષ્ય જે ગુરુની પહેલાં શૌચ કરે તે આશાતના થાય છે. (૧૧) આચાર્યની સાથે વિચારભૂમિ-સ્થડિલભૂમિ વિહારભૂમિ-રવાધ્યાયભૂમિમાં ગયેલ શિષ્ય ત્યાંથી પાછા આવ્યા પછી જે ગુરૂની પહેલા અર્યાપથિક પ્રતિકમણ કરે તે શિષ્યને અશાતના દોષ લાગે છે. (૧૨) કોઇ વ્યકિત ગુરૂની પાસે આવે તેની સાથે ગુરૂ વાત કરે તે પહેલાં જ જે શિષ્ય તેની સાથે વાર્તાલાપ કરે તો શિષ્યને આશાતના દોષ લાગે છે. (૧૩) રાત્રે અથવા વિકાળે ગુરૂ શિષ્યને પૂછે કે “કોણ કોણ સૂતાં છે અને કોણ કોણ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૫૩