SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ન થાય તે, ક્રમને અન્નાદેય નામ કમ કહે છે. [૨] જેના ઉદયથી જીવને પશ કે કીતિ પ્રાપ્ત ન થાય, તે કને અયશકીતિ નામકર્મ કહે છે. (૨૫) જેના ઉદયથી શરીરના અંગ ઉપાંગની ચેાગ્ય સ્થાનમાં યાગ્ય વ્યવસ્થા ન હોય તે કને નિર્માણુ નામકમ કહે છે. મિથ્યા-ષ્ટિ જ તિય ગતિ આદિ રૂપ આ પચીશ પ્રકૃતિયાના અધ બાંધે છે, કારણ કે તેમના બંધનું કારણ મિથ્યાત્વ હાય છે. સમ્યગ્રૂ દૃષ્ટિ જીવ તેમના બંધ બાંધતા નથી. એ વાતને દર્શાવવાને માટે જ સૂત્રમાં મિથ્યાદૃષ્ટિ પદ મૂકયુ છે, વિકલેન્દ્રિય પર્યાપ્તક મિથ્યાષ્ટિ જીવ આ પચીસ પ્રકૃતિયા સિવાય ખીજી કમ' પ્રકૃતિયેાના બંધ પણ ખાંધે છે. પણ જે વિકલેન્દ્રિય અપર્યાપ્તક મિથ્યાટિ જીવ હાય છે એ જ આ અપ્રશરત પચીસ કમ પ્રકૃત્તિઓના બંધ બાંધે છે. એ વાત સમજાવવાને માટે સૂત્રમાં અપર્યાપ્ત શબ્દના ઉપયાગ કર્યો છે, મિથ્યાષ્ટિ હોય પણ જો તે જીવ સકિલષ્ટ પરિણામવાળા ન હાય તે તે તિંગ્ ગતિ આદિ રૂપ પચીશ પ્રકૃતિયને બંધ બંધાતા નથી. ફકત સંકિલષ્ટ પરિણામ વાળા મિથ્યાષ્ટિ જીવ જ તેના બંધ ખાંધે છે. આ વાત સમજાવવાને માટે સ`કિલષ્ટ પરિણામ વિશેષણના ઉપયેાગ થયા છે. તેનુ' તાત્પ એ છે કે સ`કિલષ્ટ પરિણામ વાળા વિકલેન્દ્રિય મિથ્યાષ્ટિ જીવ અપર્યાપ્ત અવસ્થામાં પણ દ્વીન્દ્રિય આદિ અપર્યાપ્ત અવસ્થાને પાત્ર કમ`પ્રકૃતીયેાનેા બંધ બાંધે છે. બાકીનાં પદોને ભાવાર્થ સ્પષ્ટ છે. શાસ્ પર્ધા પચ્ચીસવે સમવાયમેં નારકિયોં કેસ્થિત્યાદિ કા નિરૂપણ ટીકા'મીસેળ હસ્યાŕર્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૨૫ પચીસ લ્યેાપમની કહી છે. સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૨૫ શ્રી સમવાયાંગ સૂત્ર ૧૨૯
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy