SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ઉન્નીસવે સમવાય મેં ઉન્નીસ જ્ઞાતાધર્મકથા આદિકાનિરૂપણ હવે સૂત્રકાર ઓગણીસ સંખ્યાવાળાં સમવાય બતાવે છે-gવીરં રહ્યાદ્રિ ! ટીકાર્થ-જ્ઞાતા સૂત્રના ઓગણીસ અધ્યયને બતાવ્યાં છે. તે આ પ્રમાણે છે-(૧) તિલક્ષજ્ઞાત અધ્યયન- અધ્યયનમાં એ વાત બતાવી છે કે મેઘકુમારના જીવે હાથીના ભવમાં દાવાનળ લાગે ત્યારે સસલાની રક્ષા માટે પિતાને એક પગ ઉંચે. ઉઠાવી રાખ્યું હતું. આ કથાથી-ઉદાહરણથી ઉપલક્ષિત હવાને કારણે આ અધ્યયનનું નામ યુરિક્ષત્તજ્ઞાર પડયું છે. (૨) પંઘાર–આ અધ્યયનમાં ધન્ય છેઠી, અને વિજય ચેર, એ બન્નેને એક બંધનમાં બાંધવાની વાત કહેલ છે, તેથી આ જ્ઞાત ઉદાહરણથી ઉપલક્ષિત હોવાથી આ અધ્યયનનું નામ સંઘાટ રાખ્યું છે (૩) મg નામના અધ્ય. યનમાં મોરનાં ઈડાંનું કથન કરવામાં આવ્યું છે. તેથી મયૂરાડથી ઉપલક્ષિત હોવાને કારણે આ અધ્યયનનું નામ “ધર” પડયું છે. (૪) “ નામના અધ્યયનમાં કાચબાના ઉદાહરણથી ગુપ્તિ અને અગુપ્તિના ગુણદોષનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેથી એ ઉદાહરણથી ઉપલક્ષિત હોવાથી તે અધ્યયનનું નામ જ્ઞાત છે (૫) સાર તે નામના અધ્યયનમાં શૈલકરાજર્ષિનું વર્ણન કરવામાં આવ્યું છે, તેથી તે અધ્યયનનું નામ સ્ત્રજ્ઞાત છે. (૬) “તુવજ્ઞાન –અધ્યયનમાં તુંબડીના ઉદાહરણથી વિષયનું પ્રતિપાદન કરાયું છે તેથી તેનું નામ “તુમ્રજ્ઞાત', પડયું છે. દિશા અધ્યયનમાં ધન્ય સાર્થવાહની પુત્રવધૂ રહિણીએ ધનની કેવી રીતે રક્ષા કરી તેનું વર્ણન છે. તેને સાચવવા માટે જે શાલિકણ આપવામાં આવ્યા હતા તેને કેવી રીતે મોટા પ્રમાણમાં તેની વૃદ્ધિ કરી તેનું કથન આવે છે. આ કથાથી ઉપલક્ષિત હેવાથી આ અધ્યયનનું નામ રાળિજ્ઞાત છે. (૮) આઠમાં અધ્યયનમાં મલિ તીર્થકરનું ઉદાહરણ હેવાથી, તે અધ્યયનનું નામ “દ્ધિજ્ઞાત” છે. તેમાં એ બતાવ્યું છે કે મલ્લિ, કુંભારાજની પુત્રી હતી તે ઓગણીસમા તીર્થંકર બની. (૯૦મારી જ્ઞાત નામના અધ્યયનમાં માર્કદીદારનું વૃત્તાન્ત લખેલું છે. (૧૦) “વાદ્રિજ્ઞા અધ્યયનમાં ચન્દ્રના ઉદાહરણથી વિષયનું પ્રતિપાદન કર્યું છે.[૧૧]*રાઘવજ્ઞાત અધ્યયનમાં સમુદ્ર કિનારે થતાં દાવમના ઉદાહરણથી વિષયનું પ્રતિપાદન કરેલ છે. [૧૨] જ્ઞાત અધ્યયનમાં પરિ ખાના જળના ઉદાહરણથી પુગલનું પ્રતિપાદનું કરાયું છે.(૧૩)મંદૂરજ્ઞાતિમાંનન્દમણિકા રના જીવ દેડકાના ચરિત્રનું વર્ણન કરાયું છે.[૧૪] તેતજિજ્ઞાત અધ્યયનમાં કનકરથી રાજાના અમાત્ય તેતલિપુત્રનું વર્ણન કરાયું છે. (૧૫) “ત્રિજ્ઞાત નામના અધ્ય. શ્રી સમવાયાંગ સૂત્ર ૧૦૮
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy