________________
કાંઈ ભજન પ્રાપ્ત થાય તેને ગ્રહણ કરીને તેમાંથી “મર્ચ મસૂર્ય મોરવા તેમાંથી સારા સારા સ્વાદવાળા આહાર જાતને ખાઈને “વિવvi વિરમ જે ખરાબ નિરસ સ્વાદ વગરના ભેજન જાતને ઉપાશ્રયમાં લાવે તે “મદાળ સંwારે માતૃસ્થાન દેષ લાગે છે. તેથી “મા પર્વ =જ્ઞા આ રીતે કરવું નહી કેમ કે જે તે સાધુ સ્વાદિષ્ટ આહારને પોતે ખાઈને નિરસ બે સ્વાદ આહાર જાતને બીજા સાધુઓ માટે ઉપાશ્રયમાં લાવે તે ઉક્ત પ્રકારથી તેને માયા છળકપટાદિ રૂપ માતૃસ્થાન દેષ લાગવાથી પ્રાયશ્ચિત કરવું પડે છે. તેથી સ્વાદિષ્ટ આહારને કેવળ પિતે જ એકલાએ ન ખાવે પરંતુ બીજા સાધુઓને પણ આપ. તથા અસ્વાદિષ્ટ આહાર પણ બધે બીજાઓને ન આપતા પોતે પણ લે તેથી ઉક્ત દોષ લાગતું નથી. સૂ. ૧૦૫
પિડેષણને ઉદ્દેશીને શેલડી ખાવાનો નિષેધ કરે છે.
ટકાથ– fમવું વા ઉમવુળી રા’ તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી “હારું જ્ઞા ગૃહપતિ શ્રાવકના ઘરનાં યાવત ભિક્ષા લાભની ઈચ્છાથી “કિ સમાને પ્રવેશ કરીને “રે 4 gm gવં કાળિકના’ તેમનાં જાણવામાં એવું આવે કે “અંતરિઝર્થ વા શેલડીની ગાંઠ અર્થાત્, મધ્યમભાગ અથવા “
ફરિયં વા' છેડા વિનાની શેરડીના ટુકડાને અથવા “ વોચ રા’ રસ વિનાની શેલડીને છોડીને અથવા વા’ રસ વિનાના સાંઠાના અગ્રભાગને તથા “ઝુરા વા’ સાંઠાની શાખાને અથવા “દાઢ ઘા’ સાંઠાની ડાળના કકડાને તથા “સિંઘરું વા' મગ વિગેરેની સીંગને અથવા “સિંઢિથા વા’ મગ વિગેરેની અચિત્ત સીંગને જે નીચે કહેવામાં આવ્યા પ્રમાણે જાણવામાં આવે કે-આની સાથે સંબંધ સમજે હવે ઉપસંહાર કરતાં કહે છે, “સંત હાફિરં’િ આ ગૃહપતિના પત્રમાં રાખવામાં આવેલ “સિગા મોચનનg” રાખેલ અશનાદિ આહાર અ૯પમાત્ર ગ્રાહ્ય હાય “દુષિાચક્રમ’ અધિક ત્યાગ કરવા ગ્ય હોય અર્થાત્ થડે જ ભાગ લેવાને ગ્ય હોય અને વધારે છોડવા ગ્ય આહાર હોય તે તારે' તેવા પ્રકારના “ચંતાવં વા’ સાંઠાની ગાંઠને મધ્યમ ભાગ કે જે વધારે નાખી દેવા જેવું હોય છે. તથા ડે જ લેવા લાયક હોય છેઆવા પ્રકારના શેલડીના મધ્યભાગને તથા “ ચિં વા' છેડા વિનાના શેલડીની ગાંઠવાળા કકડાને તથા “દો ઘા’ રસની ચવેલ શેરડીને છોડાને તથા “ મેરા વા’ રસ વિનાના શેરડીના આગળના ભાગને અથવા “દાસ્ટર વા’ શેરડીની શાખાને તથા છુટ્ટાઢા વા’ શેરડીની ડાળના નાના નાના કકડાને તથા જ્ઞાઘ લિસ્ટિં વા” યાવત્ ભગવટાણુ વિગેરેની સિંગને તથા વરિષાઢા વા’ સીંગના ગુચ્છાને જે એવી રીતની હોય તે “BIમુવં” સચિત્ત અને અષણીય આધાકર્માદિ દેષ યુક્ત યાવતું સમજી ને સાધુ કે સાધ્વીએ ગ્રહણ કરવા નહી કેમ કે-એવા શેરડીની ગાંઠને મધ્યભાગ વિગેરે તથા મગ ચેળા વટાણા વિગેરેની સીંગને છેડો જ ભાગ સાર વાળો અને વધારે ભાગ સાર વગરને હેવાથી તે બધાને ભિક્ષા તરીકે લેવા ન જોઈએ, તે લેવાથી સંયમની વિરાધના થાય છે. સૂ. ૧૦૬ |
શ્રી આચારાંગ સૂત્ર : ૪
७८