________________
હવે સાધુ અને સાર્લીએ છળકપટાદિ કરવાના નિષેધનું કથન સૂત્રકાર કરે છે.ટીકાથ-સે હાફો તે પૂર્વોક્ત એક સાધુ ‘મનુત્રં મોયળનાથ' મનેજ્ઞ સ્વાદિષ્ટ અશનાદિ ચતુર્વિધ આહાર જાતને ‘વૃદ્ઘિત્તિા' ગૃહણ કરીને 'વંતેળ મોયળે' જો પ્રાન્ત અર્થાત્ નિરસભાજનથી ‘હિન્નત્તિ' તેને ઢાંકીને એવું કહે કે-‘મામેય હાય સંત” આ ઓહાર જાત હું આચાય વગેરેને બતાવીને આપીશ નહી' કેમ કે આ આહ! બિલ્કુલ નિરસ અને ખરાબ છે તેથી ન સચમાચ' આચાર્યા સ્વયંતે જોઇને લઇ લે આચાર્યોદિના નામ નિર્દેશ કરીને બતાવે છે ‘આપદ્ વ’ આચાય હાય કે ‘વજ્ઞાત્વા’અધ્યા પક ઉપાધ્યાય હાય અથવા ‘વિત્ત વ’ પ્રતિ સેવા વૈયાવૃત્તિ માટે સાધુઓના પ્રયત ક હાય અથવા ઘેરે વા’ સ્થવિર હોય યાવત્ ગણી હોય કે ગણધર હાય અથવા ‘ગળાય છે વા' ગણાવચ્છેદક ય અર્થાત્ ગણકાર્યના ચિંતક હાય આ પૈકી કોઇને કઇપણ પ્રકારનુ નિરસ અશનાર્દિક હું આપીશ નહી. આ રીતે છળકપટ ક કહીને પેતે જ એ સરસ સ્વાદિષ્ટ આહાર ખાઈ લે એ સાધુને માવદાને સંજાલે' માતૃસ્થાન છળકપટાદિ દેષ લાગે છે. તેથી નો પત્રં જરેન' આ રીતે છળકપટવાળે વ્યવહાર કરવા નહી. અર્થાત્ સારા સરસ મનેજ્ઞ સ્વાદિષ્ટ આહાર જાતને નીરસ એવા અનિચ્છનીય આહારથી ઢાંકીને એ સાધુ સમુદાયને બતાવ્યા વગર જ જે સ્વય' તે સાધુ ખાઈ લે તે તે સાધુને છળકપટાદ્વિ માતૃસ્થાન દેષ લાગવાથી પાયશ્ચિત્ત લાગે છે તેથી ઉક્ત પ્રકારથી છળકપટ કરીને પાતે આહાર લેવા ન જોઇએ. પરંતુ ‘સે સમાચા' એ પૂર્વોક્ત સાધુએ પ્રકારના સ્વાદિ ષ્ટ આહારને લઇને ત્તત્ત્વ છેચ્ન' આચાર્ય' વિગેરે સાધુ સમુદાયની પાંસે જવુ અને 'ત્તસ્થ છિન્ના' ત્યાં જઇને ‘વુક્વામેવ' પેતે આહાર લીધા પહેલાં જ ‘ઉત્તાળવું થ’ ઉત્તાન હાથમાં ‘હિન્હેં ' ાજનવાળા પાત્રને લઇને ‘મેં ઘણુ રૂમ' યુદ્ઘત્તિ બાજો ' આ સઘળા આહાર છે એમ કહી તે બધા આહાર જાતને યથાવસ્થિત રીતે જેવા હાય તેવા ખતાવે નૉ વિવિરૂદ્દે જ્ઞા' તેમાંથી કંઇ પણ પદાર્થોં છુપાવવા નહીં અર્થાત્ એ અશનાદિ ચતુ`િધ આહાર જાતમાંથી થેાડાપણુ સ્વાદિષ્ટ આહારને નિરસ આહારથી ઢાંકયા વગર બધા જેવા હાય તેવા આહાર બતાવે એમ કરવાથી તે સાધુને છળકપટાદરૂપ માતૃ સ્થાન દેષ લાગતા નથી. ॥ સૂ. ૧૦૪ ॥
હવે ખીજા પ્રકારથી માયા છળકપટાદિ માતૃસ્થાન દેષના નિષેધ કરતાં સૂત્રકાર કહે છે.ટીકાથને શો તે પૂર્વોક્ત એક સાધુ ‘અળચર મોયળજ્ઞાય જ્ઞિત્તિ' જે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
७७