________________
ઉતાવળથી તેમની પાસે જઇને ‘બોલિજ્ઞા’ યાચના કરવી નહી. ‘નળસ્થનિહાળળીસા’ પરંતુ કેવળ ગ્લાન–બિમાર વિગેરે સાધુ માટે તે ત્યાં જઈને યાચના કરવામાં કોઇ દોષ નથી, કેમ કે બિમારી વિગેરે અવસ્થામાં ઉક્ત રીતે યાચના કરવામાં દ્વેષ નથી. તેમ શાસ્ત્રનું તથા વીતરાગ ભગવાન્ મહાવીર સ્વામીનુ વચન છે. । સૂ. ૯૭
હવે પિšષણાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરે છે.
ટીકા”-‘સેમિફ્લૂ વા મિવુળીયો' તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી જ્ઞાાનકુરું જ્ઞા ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષાલાભની ઇચ્છાથી વિટ્ટે સમાન’ પ્રવેશીને ‘બળચર’ મોચનના' અશનાદિ જે કઈ આહાર દ્રવ્ય કિનારિત્તા' મળે તે લઇને તે પૈકી મિ યુમિ મોદવા’ સુગંધવાળા સુગધવાળા તથા સારા સ્વાદવાળા પદાર્થના આહાર મળે તે લઇને ‘તુષ્મિ ટુર્મિ ધ્રુવેક્’ દુગન્ધવાળા આહારનેા ત્યાગ કરે તે તેવા સાધુ સાધ્વીને ‘માદાળ સંજ્ઞાસે’ છળકપટાદિ રૂપ માતૃસ્થાન દોષ લાગે છે. તેથી ‘નો હવ દરેકજ્ઞા’ એ પ્રમાણે કરવુ નહી. પરંતુ સુષ્મિ વાતુમિ વા' સારૂં કે ખરાબ જે કંઈ પ્રાપ્ત થાય તે ‘સઘ્ન' મુંને’ સઘળું ઉપયેગમાં લેવુ જોઇએ, તેમાંથી કાઇપણુ દ્રવ્યનો ત્યાગ કરવા ન જોઇએ. કેમ કે તેવી રીતે ત્યાગ કરવાથી માતૃસ્થાન દેષથી સયમ આત્મ વિરાધના થાય છે. ૫ સ્. ૯૮ ॥ હવે પાન વિષયના સ`ધમાં કંઈક વિશેષ કથન કરે છે.
ટીકા’-લે મિત્ર વા મિથુની યા તે પૂર્વીક્ત સાધુ કે સાધ્વી ‘નાવરું જ્ઞાq' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા મળવાની ઇચ્છાથી ‘વિદ્યુતમાળે' પ્રવેશ કરીને ‘અળ ચરં વી પાળવજ્ઞયં' કાઇ એક પાન પદાર્થીને કિના’ ગ્રહણ કરીને તેમાંથી ઘુ ઘુત્ક્ર આસાન્તા' સુગંધ રસવાળા પેય પદાને પોતે પીછને તે શિવાયના સાચું સાચે હિબ્રુવે’ કષાય રસવાળા પેય દ્રવ્યને જો ફેંકી દે તે તેવા સાધુ સાધ્વીને માઢ્ઢાળ જ્ઞાને' માયા છલકપટાઢ દોષ લાગે છે. તેથી ‘ળો વ રિજ્ઞા' તેથી એ પ્રમાણે કરવુ' નહી. અર્થાત્ ભિક્ષા રૂપે મળેલ પેય પદાર્થ પૈકી સારા સુગધદાર કે સ્વાદિષ્ટ રસ યુક્ત પેય વસ્તુનુ પાન કરીને બાકીના ખાટા તુરા કડયા વિગેરે રસવાળા પદાર્થના ત્યાગ કરવાથી સાધુને માયા છલકપટાર્ટિં દોષ થવાથી સયમ આત્મ વિરાધના થશે, કેમ કે સંચમ પાલન એજ પિ તૈષણાના અધિકાર ડાવાથી તેના સંબંધમાં જ કથન કરે છે.
ટીકા”--છે મિલ્ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સાધુ અથવા સાધ્વી ‘વર્લ્ડ જ્ઞાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ચાવત્ ભિક્ષા લાભની ક્ષચ્છાથી ‘વિટ્ટે સમાળે' પ્રવેશ કરીને ‘દુનિયાળ મોયળગાયૈ' વધારે પ્રમાણમાં આવેલ આહાર દ્રવ્યને ‘દિત્તા’ગ્રહણ કરીને ‘વૃદ્ધે સામિયા' ઘણા સાધર્મિક સમાન ધર્મવાળા સાધુ ‘તત્ત્વવસતિ’ એ ઉપાશ્રયમાં નિવાસ કરે છે. જેમ કે ‘સમોદ્યા’ સાંભાગિક તથા ‘સમજીળા' પોતાના સરખા આચારવાળા સમનાજ્ઞ તથા ‘શારિયા' અપરિહાય જેના ત્યાગ ન થઇ શકે તેવા સાધુ તથા ‘બલૂચા’
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૭૩