SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અને આધાકર્માદિ દોષ લાગે છે. તેથી જો ઇ ઝા” એવું કરવું નહીં, અર્થાત્ આધાકમિક અશનાદિ ચતુર્વિધ આહારને રાંધવામાં સાધુએ મૌન રાખીને કેવળ તેની ઉપેક્ષા જ ન કરવી, પરંતુ તેનું પ્રત્યાખ્યાન કરવું. હવે તે પ્રત્યાખ્યાનના પ્રકારને બતાવે છે.– રે પુત્રામેવ સોના સાધુ કે સાધ્વીએ ભિક્ષા લેતા પહેલાં જ વિચાર કરીને કહે કે-૩રોત્તિ વા, મણિણિત્તિ વા' હે આયુષ્યનું શ્રાવક અથવા હે બહેન શ્રાવિકા, ‘નાદારાર્થ’ આધાકર્માદિ દેવાળું “જળ વ ાળું વા હામં વા સામં વા’ અશનાદિ ચતુર્વિધ આહાર દ્રવ્ય અથવા પાન દ્રવ્ય કે ખાદિમ, સ્વાદિમ પદાર્થ “મુત્તર વા વાયા રા' ખાવા પીવામાં “ો રજુ પૂર મને લેવાને કલ્પતું નથી તેથી અશનાદિ આહાર બનાવવાની “મા વહિં સામગ્રી ન લા. તથા અશનાદિ આહાર “મા વવવવરિ બનાવે નહીં અર્થાત્ મારે માટે જે કંઈ પાક તૈયાર ન કરે. તે સેવં વચંતરર વો' આ રીતે નિષેધ કરવા છતાં પર- ગૃહસ્થ શ્રાવક “બારામ” આધાકર્માદિ દેષવાળે “ રા વા વારમ વા સારૂકં વા’ અશન પાન, ખાદિમ અને સ્વાદિમ ચતુર્વિધ આહાર અT૦ રૂર જાત વવવ વિજ્ઞા’ બનાવરાવીને ભાર લાવીને સુકના” આપે તે તદ્રુપ ગળ a a r વા સકં વા” એવા પ્રકારના આધાકર્માદિ દેષવાળા અશનાદિ ચતુવિધ આહાર જાતને “ સુ” સચિત્ત તથા “જ્ઞા યાવત્ અનેષણય આધાકમદિ દેવ દૂષિત સમજીને “જાએ તે મળે તે પણ જો ફિન્નિા ' સાધુ કે સાદેવીએ તેને લેવા નહીં કેમ કે આવા પ્રકારના દેષયુક્ત આહારને લેવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. ૯૬ હવે પિૉષણાને ઉદ્દેશીને કથન કરવામાં આવે છે. - ટીકાથ- સે મિલ્લૂ વા મિલુળ વા’ તે પૂર્વોક્ત સાધુ કે સાથી “ના નવ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા લાભની ઈચ્છાથી યાવત્ “વિ મળે પ્રવેશ કરીને તે જ પર્વ જ્ઞાળિsar” જે એવું તેમના જાણવામાં આવે કે “ યા મર$ ' માંસ અર્થાત્ ફળની અંદરને ગર ભાગ રૂપ વનસ્પતિ વિશેષ જેમ કે-શિલિંધ, છત્રાક છાણ છત્તા કે જે ચોમાસામાં થાય છે તથા તેને માછલીની જેમ ઘણું કાંટાવાળા ઘણી શિરાવાળા વનસ્પતિને મજ્ઞિજ્ઞમાળ ' રંધાતા જોઈને તેમજ “તિપૂરું વા” તેલવાળા માલપૂવાને રંધાતા જોઈને તેમજ બાળ વ પ વા સારૂ વા સારૂ વા’ અશનાદિ ચતુર્વિધ આહાર “બાપતાd” અતિથિ માટે “વગરāરિકામાળ ઘા રંધાતે જઈને ‘ો વધું તું યુવામિત્તા’ અત્યંત શ્રી આચારાંગ સૂત્ર : ૪ ७२
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy