SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નાદરજ્ઞા અશનાદિ આહાર લાવીને આપે એવું જોઈને “aggiતેવી રીતે આપેલ બસ વા વા વા વામં વા સામં વા’ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ રીતે ચતુર્વિધ આહાર જાતને “જોઉંતિજવા માલાહત જાણીને “અમે સંતે ‘ળો કિજાણિજ્ઞા પ્રાપ્ત થાય તે પણ ભાવ સાધુ કે ભાવ સાધ્વીએ ગ્રહણ કરવું નહીં કેમ કે આ રીતે સચિત્ત જીવ હિંસાદિ દેથી દૂષિત અને આધાકર્માદિ દેથી દૂષિત હોવાથી સાધુ અને સાવીને સંયમ આત્મ તથા દાતાની વિરાધના થાય છે. તેથી કેઠી અને આઢક વિગેરે માંથી પૂર્વોક્ત પ્રકારે અત્યંત વાંકા વળીને કહાડમાં આવેલ અશનાદિ ચતુર્વિધ આહાર જાતને સંયમ–આત્મ–દાતાની વિરાધના થવાના ભયથી ભાવ સાધુ અને ભાવ સાર્વીએ લેવા ન જોઈએ પૂર્વોક્ત રીતે આવા પ્રકારથી શ્રાવક દ્વારા આપવામાં આવતે અશનાદિ ચતુર્વિધ આહાર જાત સાધુ અને સાધ્વીને ગ્રહણ કરવા યોગ્ય મનાતુ નથી. સૂ. ૬૬ હવે પૃથ્વીકાયિક જીવ હિંસાને ઉદ્દેશીને શિક્ષાને નિષેધ કરે છે – ___ 'से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं जाव पविद्वे समाणे ટીકાઈ–ણે મિજવૂ વા મિg a” તે પૂર્વોક્ત ભિક્ષુભાવ સાધુ અને ભિક્ષુકી– ભાવ સાધ્વી જે ભિક્ષા લાભની આશાથી જાફવું, ગૃહપતિના કુળમાં “વાવ વત્તે તમને પ્રવેશ કરતાં “ કં પુન પર્વ જ્ઞાણિજ્ઞા” યદિ આગળ કહેવામાં આવનાર રીતે તે જાણે કે-આ ari at TIM વા વારૂમ વ સરૂમ વે’ અશન પાન ખાદિમ સ્વાદિમ એ રીતે ચતુર્વિધ આહાર “ટ્રિમોઢિાં માટીથી લીધેલા પાત્રમાં રાખેલ છે. તો “તzgFri માટિથી લીધેલા પાત્રમાં રહેલ “કસ વ પ વા વા વા સારૂ વા’ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ રીતે ચાર પ્રકારના આહારને “ સુર્થ અપ્રાસુક સચિત્ત માટિથી લીધેલ વાસણમાં રાખેલ અશનાદિને યાવત્ અષણીય આધાકર્માદિ દેવ દૂષિત સમજીને “ામે સંતે મળે તે પણ “જો પરિહિન્ના તેને સ્વીકાર ન કરે કેમ કે–વીવૂ કેવળજ્ઞાની વીતરાગ એવા મહાવીર પ્રભુએ કહ્યું છે કે-માટિથી લીધેલ પાત્રમાં રાખવામાં આવેલ અશનાદિ આહાર “ચાળમેવં કર્મબન્ધના કારણ રૂપ છે. તેથી આવા પ્રકારના અશનાદિ આહાર ગ્રહણ કરવું ન જોઈએ. હવે આવા પ્રકારના આહારને ગ્રહણ ન કરવાનું કારણ બતાવતાં સૂત્રકાર કહે છે(અવંગ અસંયત ગૃહસ્થ શ્રાવક “મિgવવિચાર' ભિક્ષુકની પ્રતિજ્ઞાથી અર્થાત્ સાધુને ભિક્ષા ભા. ૨૨ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૫૧.
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy