SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ રાખીને તેના ઉપર ચઢે તે સહ્ય ટૂમાળે વયસેના થાપવàના વા' તે ભિક્ષા આપનાર ગૃહસ્થ શ્રાવક એ પીઠ કે પાટિયા વિગેરેની ઉપર ચઢતા સ્ખલિત થાય મર્થાત્ લડી જાય કે પડિ જાય ને તત્ત્વ યહેમાળે પહેમાળે વા'. આ રીતે તે ભિક્ષા આપનાર ગૃહપતિ એ પીડ લક વિગેરે પરથી લથડતા કે પડતા સ્ત્ય' ના પાચં વા વાદુ વા વા વા સીસું વા' હાથને કે પગ ખાવડા કે ઉરૂ કે જાઉંઘ પેટ કે માથાને અચરવા જાય સિ' અથવા શરીરના અન્ય કોઈ ભાગને કે શરીરમાં જે ચિલાચ' આંખ કાન, નાક વિગેરે ઈંદ્રિય સમૂહને તૃપ્તિજ્ઞ વા' ભાગે અર્થાત્ ઉપર ચડનારના હાથ, પગ વગેરે તૂટી જાય અને એ રીતે વાળાળિયા મૂળિયા, ઔવાળિ વા ઘણા પ્રાણિયાંને કે ભૂતા કે જીવાને કે સત્તાળિ વા' સત્વાને અમિળિગ્ર વા વિત્તાસિગ્ન વા' મારશે અથવા ભય ભીત કરશે ‘ફૅસિગ્ન વા' પરસ્પર ભેગા થશે કે ‘સંઘતિજ્ઞ વા' ઘસાથે અથવા સંયટ્રિગ્ન વા' અથડાશે અથવા ‘ચિયિજ્ઞ વા’ એ જીવજં તુઓને સ ંતાપ યુક્ત કરશે હ્રિમિન્ન વા' અથવા અત્યંત દુઃખી કરશે. અથવા ટાળો ઢાળ સંામિગ્ન વા' તે જીવજં તુઆને એકસ્થાનથી બીજે સ્થાને ભગાડી મૂક્શે તેથી એ ગૃહપતિને સચિત્તની હિં ́સા લાગવાને દોષ લાગશે તેથી ‘તત્ક્રુષ્ણચાર માસ્ટોક' એ પ્રમાણેના હિંસાદિ દોષોથી દૂષિત અને ભીંત થાંભલા વિગેરેની ઉપરના ભાગમાં રાખેલ અસનું વાજાળ ના વામ વા સામે વા' અશન પાન ખાદિમ, અને સ્વાદિમ રૂપ ચતુર્વિધ આહાર જાત ‘છામે સંતે નો èિાદ્દિન' પ્રાપ્ત થાય તે પણ તે સાધુ સાધ્વીએ લેવા નહીં, કેમ કે ઉક્ત પ્રકારે સચિત્ત જીવહિંસા અને અધાકર્માદિ દેષાથી યુક્ત હેાવાના કારણથી સાધુ અને સાધ્વીને સંચમ આત્મ વિરાધનાના દોષ લાગે છે અને દાતાને પણ આત્મ વિરાધના દોષ લાગે છે, ॥ સૂ. ૬૫ ॥ હવે પ્રકારાન્તરથી ભિક્ષાના નિષેધ બતાવે છે. ટીકા-સે મિલુ વા મિવુળી વા' તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધ્વી ‘IITવર્લ્ડ લવ' ભિક્ષા લાભની આશાર્થી ગૃહપતિશ્રાવકના ઘરમાં ‘વિટ્ટે સમા' પ્રવેશ કરીને સે ન પુળ યં નાભિન્ન તેમના જાણવામાં એવુ' આવે કે અક્ષળવા વાળું વાદ્વારૂમ વા સામં વા. આ અશનપાન ખાદિમ અને સ્વાદિમ એ ચતુવિધ આહાર જાત ‘ટ્ટિયાલો ચા’ માટીની કાઢીમાંથી ‘જોહેનો વા’ માઢકથી અર્થાત્ વાંસ વિગેરેથી બનાવેલ અને નીચેના ભાગમાં વધારે ગાળ હાય તેમાંથી કહાડીને અસંગ' ગૃહસ્થ શ્રાવક ‘ત્રિવ્રુત્તિયા’ સાધુને ભિક્ષા આપવાની ઇચ્છાથી લુમ્નિય' કઈક વાંકા વાળીને પોતાના શરીરને નીચું નમા વીને અથવા ‘અવજ્ઞય' અત્યંત વાંકાવળીને નીચે નમીને ઔદ્યિ' અથવા વાંકાયળીને શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૫૦
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy