________________
જ વરૂઝા” ભિક્ષા ન આપવાથી ગૃહપતિને કઠોર વચન પણ કહેવું નહીં કેમ કે ઉક્ત રીતે કરવાથી પણ સાધુ અને સાધ્વીને સંયમ આત્મ વિરાધના થાય છે. સૂ. ૫૮
પિપૈષણાનો અધિકાર હોવાથી આહારના સંબંધમાં કથન કરે છે.
ટીકાથ–બ તથ વિંગ્નિ મુંઝમાળ રેહા તે પછી ત્યાં અર્થાત્ ગૃહપતિના ઘરમાં કેઈને ભોજન કરતાં જોઈને “રં ” જેમ કે “જાવડું વા ના જન્મ૪િ વા’ ગૃહપતિને યાવત ગૃહપતિની સ્ત્રીને કે ગૃહપતિની બહેનને કે ગૃહપતિના પુત્રને ગૃહપતિની પુત્રીને કે ગૃહપતિની પુત્રવધૂને અગર ધાઈને કે દાસ અગર દાસી અથવા નેકરાણીને અર્થાત્ આ બધા પૈકી કોઈને પણ ‘પુદગામેવ આરોzગા’ ભિક્ષા લેતા પહેલા તેમને જમતા સાધુ
આo ૨૦ જોઈલે તે અને તેઓના કમવાર એક એકનું નામ લઈને નીચે બતાવ્યા પ્રમાણે ભિક્ષાની યાચના કરવી “ભારત્તિ વા, મfત્તિ વા' હે આયુષ્મન એ રીતે પુરૂષને ઉદ્દેશીને સંબોધન કરવું અને હું બહેન એ પ્રમાણે સ્ત્રીને બહેન કરીને કહેવું કે-રાતિ ને પ્રો.
નવરં મોચનગા” મને આ અશનાદિ ચતુવિધ આહાર માંથી કંઈ પણ ભેજન દ્રવ્ય ભિક્ષાના સ્વરૂપે આપશો? આ રીતે સાધુ એ યાચના કરવી, “રે સેવંયંત્તર’ આ રીતે સાધુએ ભિક્ષાની યાચના કરવાથી “જો હર્ષ વા મā at 4 વા મારા વા' એ સાધુને ભિક્ષા આપવા માટે ગૃહપતિ જે પિતાના હાથને અથવા પાત્રને અથવા કડછીને અગર વાસણેને “લીયો વિશે જ શિદકથી અથવા “સિળવવિયન ” ઉપદક મિશ્રિત સચિત્ત અપકાયથી પહેલાં કે પછી સચિત્ત પાણીથી “છો વા પોઝ ' એકવાર કે વારંવાર ધુવે તે અર્થાત્ અપકાયથી હાથ વિગેરેને એકવાર કે અનેકવાર દેતા ગૃહપતિ વિગેરેને જોઇને “રે પુદગામે ગાઢોણના તે સાધુ પહેલેથી તેને તેમકરતા જોઈને “શાણોત્તિ મળિત્તિ વા તેમને ના પાડી દે કે-હે અ યુગ્મન્ અથવા હે બહેન “મા ચં સુમં દૃર્થ વા માઁ વા’ તમે આ હાથને કે પાત્રને “દેવ વા મારા વા' અથવા કડછીને અથવા વાસPને “સીગોવિચહેજ ઘા’ સચિત્ ઠંડા પાણીથી અથવા “વૃત્તિળ વિચઢેળ વા’ ઉના પાણીથી મિશ્રિત સચિત્ત અકાયથી કોહિ વા, વોદિ વા’ એકવાર કે વારંવાર ધુ નહીં, પરંતુ તમે “ગરમણ ” મને ભિક્ષા આપવાને ઈચ્છતા હે તે પ્રમેય રાહિ હાથ કે પાત્ર વિગેરેને ઠંડા પાણી વિગેરેથી ધેયા વગર જ આપી દે. અર્થાત્ ઠંડા પાણીથી ધેયાવીના જ ભિક્ષા આપે. “સેવંયંતરH' એ સાધુએ આ પ્રમાણે ના કહેવા છતાં પણ જે “જો હત્યં વા માઁ ના દિવં વા મા ’ ગૃહપતિ વિગેરે પિતાના હાથને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
४४