________________
હાવાથી દ્વારભાગ હુલી જવાના સ`ભવ રહે છે અથવા સારી રીતે સ ંસ્થાપિત કરેલ ન હાય તે! પણુ દ્વાર ભાગહુલી જવાના સંભવ રહે છે. તેથી એ રીતે સયમી આત્માની વિરાધના થાય છે. તથા ‘નો વિટ્ટુરુ' ગૃહપતિના ઘરના ‘કેંદૂgળમત્તલ નિટ્રિજ્ઞા’ વાસણાને ધાઈને પાણી નાખવાના થાનમાં પડ્યું ઉભું રહેવુ' નહા ડેમ કે-એ રીત વાસણુ ધેઇન એંઠવાડવાળા સ્થાનમાં ઉભા રહેવાથી તેમના પ્રત્યે શ્રાવકાને ઘણાષ્ટ થશે તથા તેમના ધપદેશ રૂપ પ્રવચન પ્રત્યે નામરજી થવાથી તેમના અનાદર થશે તેથી સાધુએ એવા સ્થાનમાં ઉભા ન રહેવુ એજ પ્રમાણે ‘નો નાવવુંજાસ વિનિય વિટ્રિજ્ઞા' ગૃહસ્થ શ્રાવકના મુખ ધાવાના જલ પ્રવાહ (ચાકડી) સ્થાનમાં પણ ઉભા ન રહેવુ તથા ‘NITIATફુરસ’ ગૃહપતિના ઘરનાં‘સિળાળણ વચ્ચÇ સો' સ્નાન ઘરની સામે તથા જાજરૂના ‘સવિતુવારે ટ્રિજ્ઞા' દરવાજા સામે પણ સાધુએ ઉભું ન રહેવુ' કેમ કે એવા ચેાકડી, બાથરૂમ કે જાજરૂના બારણા આગળ ઉભા રહેવાથી સ્નાન, પેશાખ. મળત્યાગ કરવામાં લજજા અને સકેંચ થવાથી મળ વિગેરેના રાકાણુરૂપ પ્રદ્વેષ થાય છે તેથી એવા સ્થાનેમાં પણ સાધુ કે સાધ્વીએ ઉભા ન રહેવુ જોઈએ. એજ પ્રમાણે ‘1 Tપહલ' ગૃહપતિ—ગૃહસ્થ શ્રાવકના ઘરની બ્રાોયં વાપરું વ’ખારીને અથવા દુરસ્ત કરેલ ભીંત વિગેરે સ્થળ પ્રદેશને તથા સર્ષિ વા’ ચાર વિગેરેએ ખાદેલ ભીતની સધી સ્થળને ‘ટ્રામનું વા તથા સ્નાનાગાર વિગેરે જલગૃહને અર્થાત્ આ સઘળા સ્થાનાને યાદાઓ પત્તિાિય નિાિચ’ હાયલાવીને તથા ‘અંગુહિયાણ વા કિિસય િિલય' નીથી ઉદ્દેશીને નિર્દેશ કરવા નહી, તથા ‘કુળમિય કમિય' શરીર કે માથાને ચુ કરીને અથવા અગમિચ અવળમિય’ નીચે નમાવીને ‘નિજ્ઞાજ્ઞા' પતે જોવું નહી. અને ખીજાને ખતાવવું પશુ નહી' કેમ કે તેમ કરવાથી વસ્તુએથી ચારી થવાથી અથવા કાઈ રીતે નાશ થવાથી કે ગુમ થવાથી સાધુની પ્રત્યે પણ શંકા થાય છે અને તેથી તેમને પ્રવચન પ્રત્યે અનાદર થશે તેથી સાધુને સંયમ આત્મ વિરાધના થાય છે. એજ પ્રમાણે નો ગાયનું બૈગુજિયા ઉદ્દિસિય ઉદ્દિષ્ક્રિય જ્ઞાના' ગૃપતિને આંગળીથી ખતાવીને પણ યાચના કરવી નહી' તેમજ 'નો નાવડું અનુચિયા, વાહિયચાહિય જ્ઞાના' ગૃહપતિને અત્યંત આંગળી હલાવીને પણ યાચના કરવી નહી' તથા ‘નો નાવડું અનુહિયા તન્નિય તન્નિય જ્ઞાન' ગૃહપતિને આંગળીથી તજના કરીને યાચના કરવી નહી. તથા ‘નો - હાયરૂં બંગુજિયાણ વુરુંયિ વુરુંયિ ના જ્ઞા' ગૃહપતિને આંગળીથી વારંવાર ખજવા ળીને પશુ યાચના કરવી નહી. એજ પ્રમાણે જો ગાવવું યંત્ર્ય યંત્ય જ્ઞાના' ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકને વારંવાર વંદન કરીને પણ યાચના કરવી નહીં' એજ પ્રમાણે ‘નો વચનં
ગ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૪૩