SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ લઈને એકાન્ત સ્થળમાં ચાલ્યા જવું. અને એકાન્તમાં જઈને “ક ક્ષમ ચંદિરંસિ વા' બળેલી ભૂમિ પર ઉભા રહીને અથવા “ઝા હાડકાના ઢગલામાં અથવા તુષભુસાના ઢગલામાં અથવા સુકા છાણના ઢગલામાં અથવા “અન્નયતિ' બીજા “તw Inifણ' તેવા પ્રકારના સ્થાનમાં બરાબર “વિહિર પિિહરો’ પ્રતિલેખન કરીને અને બરાબર “gબકિના પમન્નિ’ પરિમાર્જન કરીને “તો તે પછી “કામેચ' સંયમશીલ થઈને એ સાધુ કે સાદવી મળમૂત્ર કાદવ વિગેરેથી ખરડાયેલ શરીરનું ‘ગામજ્ઞિ=વા કાર પચાવન વા’ આમર્જન અર્થાત એકવાર સાફસુફ કરે અને યાવત્ પરિમાર્જના સારી રીતે બરાબર સાફ સુફ કરે. તથા સંલેખન કરે અથવા વિલેખન કરે અથવા ઉદ્વલન અર્થાત ખંખેરીને સાફ કરવું અથવા ઉદ્વર્તન કરવું અથવા એકવાર આતાપન કરવું કે વારંવાર પ્રતાપન કરવું અર્થાત આ રીતે એ ભાવ સાધુ અને ભાષા સાથ્વી શેલડી ધુળવાળું ઘાસ યા પાના લાકડા પત્થરને કકડે માગીને એકાન્તમાં જઈને સાફસુફ કરી લેવાથી સંયમ અને આત્મ વિરાધના થતી નથી. એ સૂ. ૪૭ છે પૂર્વોક્ત વિષયનું જ પ્રકારાન્તરથી પ્રતિપાદન કરે છે ટીકાઈ–બરે મઘ થા ઉમરવુળી ’ તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી બહાર ફરું જ્ઞા ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત ભિક્ષાલાભની ઈચ્છાથી “વિ સમળે” પ્રવેશ કરીને તે જ પુજા કાળિકા તેઓના જાણવામાં જે એવું આવે કે “નંવિચારું દિલ્લે છેલ્લા ગાય અથવા બળદ કે જે અત્યંત મમત્ત હોય તે માર્ગને શેકીને ઉભેલ હોય તે તે જોઈને અથવા જાણીને તથા “મદિરં વિચારું ggg વેહા' પાડો કે જે અત્યન્ત મમત્ત થઈને રસ્તાને રોકીને ઉભે હોય એવું જોઈને કે જાણીને એજ પ્રમાણે “મજુરત વાસં હથિલી वग्धं विगं दीवियं अच्छं तरच्छ परिसरं सियालंविरालं सुणय कोलसुणयौं कोकंतियं चित्ताचेल्लरय વિચારું છું જેહા' દુષ્ટ મનુષ્ય ચાર લુટારા વિગેરે તથા ઘોડા, ને હાથી ને અથવા સિંહને કે વાઘને અગર નાર અથવા ચિત્તાને અગર રીઓને કે તરક્ષને કે પરિસરને સરભ કે સૌથી મોટા પક્ષિ વિશેષને અથવા સિયાળને કે બિલાડીને કે કુતરાને જંગલ કુતરાને અથવા કેકતિક કે જંગલી પશુ વિશેષને કે સર્પને “વિપદે ઉઠ્ઠાણ’ માર્ગ રાકીને ઉભેલા જોઈને કે જાણીને “ બીજે માગ હોય તે “સંગમેવ ઉમેગા' સંયમ શીલ થઈને જવું. અર્થાત્ બીજા માળેથી ભિક્ષા લેવા જવું. જેથી સંયમ અને આત્માની વિરાધના થતી નથી તેમ ધ્યાન રાખવું જોઈએ એજ હેતુથી કહે છે કે–ો ઉપૂર્વ છે” એવા બાધક પ્રાણિવાળા સરળ રસ્તે જવું નહીં કારણ કે એવા ઘાતક બળદ, સાંઢ, ભેંસ, વિગેરેથી યુક્ત હોવાથી એ સીધે રસ્તે થઈને જવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી દરથી જનારા પણ સરળ એવા રસ્તેથી જ સાધુ કે સાધ્વીએ ભિક્ષા લેવા માટે જવું જોઈએ એ રીતે દૂરના માર્ગથી ભિક્ષા લેવા જવાથી સંયમ અને આત્માની વિરાધના થવાની સંભાવના રહેતી નથી. એ સૂ. ૪૮ છે - હવે ભિક્ષા ગ્રહણ માટે જનાર સાધુ સાધ્વીએ રસ્તામાં ઉપયોગ પૂરક જ જવા વિષે સૂત્રકાર કથન કરે છે. ટીકાર્ય- મિવરવૂ વા મિરવુળી થાતે સાધુ કે સાધ્વી “વર્ પુરું જ્ઞાવ' ગૃહસ્થના શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૬
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy