SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ હવે પર્વતાધિકારના બાકીના કવનને ઉપસંહાર કરતાં કહે છે-“agધ્વëિ નહિં ત્રિ’ એ ઉપરોક્ત બીજી ગાથામાં કહેવામાં આવેલ અનાર્ય દુષ્ય પુરૂષથી તિરસ્કૃત અને તાડિત થઈને “સરમા રુસા વરિચા અત્યંત કઠોર નિંદા વચનેથી અપમાનિત થઈને પણ આત્માથી સાધુ તિતિક્ષા કરે છે. અર્થાત્ એ પરીષહેને સહન કરે છે. “નિતિજવા નાળિ અને સ” જ્ઞાની અર્થાત્ પૂર્ણ વિજ્ઞ એ આત્માથી સાધુ અદુષ્ટ ચિત્તથી અર્થાત નિર્મલ મનથી યુક્ત થઈને મેં જ જન્માન્તરમાં કરેલા બુરા કર્મોનું આ ફળ છે. તેથી તે મારે જ ભોગવવું જોઈએ એમ વિચારીને અનાર્ય દુષ્ટ પુરૂએ કરેલા ઉપદ્રથી ગભરાતા નથી એજ વાત દષ્ટાન્ત દ્વારા બતાવતાં કહે છે કે-દિર વાળ ન વેચણી જેમ ઝંઝાવાતથી પણ પર્વત કંપાયમાન થતું નથી એજ પ્રમાણે સંયમનિષ્ઠ નિર્ગસ્થ મુનિ ઉપરોક્ત પરીષહ અને ઉપસર્ગોથી એટલે કે અનાર્ય દુષ્ટ જનોના ઉપદ્રવથી ચલિત થતા નથી. આ રીતે પર્વતાધિકારનું કથન પૂર્ણ થયું. હવે રૂાધિકારને ઉદ્દેશીને નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે. “માણે જુનહિં સંવ' ઈટ અને અનિષ્ટ વિષયમાં મધ્યસ્થ ભાવનો આશ્રય કરીને તટસ્થ પણાથી જ પરીષહો અને ઉપસર્ગોને સહન કરીને કુશળ અર્થાત ગીતાર્થ મુનિઓની સાથે નિવાસ કર. અર્થાત્ ઈટાનિષ્ટ વિષયને ઉદાસીન પણાથી જેઈને પરીષહ ઉપસર્ગોને સહન કરતાં નિગ્રંથ મુનિએ ગીતાર્થ મુનિની સાથે ઉપાશ્રયમાં નિવાસ કરે તથા જયંતકુક્ષી તા. થાવરા સુલી’ અકાંત દુઃખી અને અર્થાત્ અસાતવેદની રૂ૫ અકમનીય અવાંછનીય અનિષ્ટ દુઃખના ભાગી ત્રસસ્થાવર અર્થાત દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય ત્રસજીને તથા એકેન્દ્રિય પૃથિવીકાયિક વિગેરે પાંચ સ્થાવરરૂપ દુઃખી છને “મર્સ સાથે Harમુળી તાહિ રે ગુરૂમને સનg' પાછા અલૂષિત અર્થાત્ અપરિતાપિત કરતા થકા પૃથ્વી સરખા સર્વ પ્રકારના પરીષહપસર્ગોને સહન કરીને નિર્ચથમુનિ અર્થાત સમ્યફ રૂપ ત્રિભુવનના સ્વભાવને જાણવાવાળા સંયમી સાધુ આ પ્રકારના હેવાથી એ નિન્ય મુનિ સુશ્રમણ અર્થાત્ અત્યંત શ્રેષ્ઠ શ્રમણ કહેવાય છે. એટલે કે-પરીષહ અને ઉપસર્ગોને સહન કરીને મહામુનિ ગીતાર્થ મુનિની સાથે નિવાસ કરતા તથા દુઃખ બધા પ્રાણિને પ્રતિકૂળ હોય છે. તેમ સમજીને અત્યંત દુઃખી બધા જ ત્રસ સ્થાવર ઇવેને પરિતાપ કર્યા વિના પૃથીવીની જેમ બધા દુઃખ સહન કરનાર તે આત્માથી સાધુ ત્રણે લોકેની અંદર રહેલા બધા પદાર્થોને જાણવા માટે અત્યંત શ્રેષ્ઠ શ્રમણ પણથી પ્રસિદ્ધ થાય છે. અર્થાત્ તે નિર્ગસ્થ સાધુ અત્યંત ઉત્તમ સાધુ કહેવાય છે. આ પ્રમાણે નિર્ગસ્થ શ્રેષ્ઠ સાધુ માટે વિશેષ કથન કરે છે–વિક ધરવું અનુત્તર તે પૂર્ણ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ३७७
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy