________________
અને કાળ સુધી પણ એ ઉપાશ્રયમાં રહી જશે. તે યોગ્ય નથી. તેમ કરવાથી સંયમની વિરાધના થાય છે. “તÇ નિકળે ૩૫T fણ ચિંતિ, તેથી સંયમનું પાલન કરવાવાળા નિગ્રંથ સાધુએ ક્ષેત્ર અને કાળને અવગ્રડ લઈને જ ઉપાશ્રયમાં રહેવું. જાઈએ, બાજરીઝત્તિ તવ માવળ’ એ માટે નિર્ચન્ય મુનિએ સર્વથા અવગ્રહશીલ થવું તે ખાસ જરૂરી મનાય છે. જે સાધુ અવગ્રહ ન કરે તે સંયમની વિરાધના થાય છે. એ રીતે આ અદત્તાદાન વિરમણની ત્રીજી ભાવના સમજવી.
હવે આદત્તાદાન વિરમણની રૂ૫ ત્રીજા મહાવ્રતની ચેથી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે-“મદાવા/ માવ’ અદત્તાદાન વિરમણ રૂપ ત્રીજા મહાવ્રતની ત્રીજી ભાવનાનું નિરૂપણ કરીને હવે ચોથી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે.--“નથi anહૃત્તિ માહિતિ નિગ્રન્થ મુનિએ ક્ષેત્રાવગ્રહ અને કાલાવગ્રહ ને ગ્રહણ કરીને જ ઉપાશ્રયમાં રહેવું જોઈએ. અર્થાત ઉપાશ્રયના અધિષ્ઠાતાની પાસે ક્ષેત્રકાળ મર્યાદારૂપ અવગ્રહની સંમતિ લઈને જ ઉપાશ્રયમાં રહેવું જોઈએ. એટલામાટે “મિકal મળે કળણીકા fસયા' અભિક્ષણ હર હમેશાં સાધુએ અવગ્રહણ શીલ થવું. “વરીવ્યા કાયમેચં' કેવળજ્ઞાની વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે આ હમેશાં અનવગ્રહણ અર્થાત્ અવગ્રહશીલ ન થવું તે આદાન અર્થાત્ કર્મબંધનું કારણ માનેલ છે. કેમ કે-“નિષથે ૩હૃત્તિ જે નિર્ગથ મુનિ હમેશાં અવગ્રહણશીલ ન થાય અર્થાત અનવગ્રહશીલ જ થાય તે “મિi mમિકavi અનુરાની ગણિoo જિબ્રુિઝા' અદત્ત સ્થાનાદિ વસ્તુનું પણ ગ્રહણ કરશે. તેથી સંયમની વિરાધના થાય છે. “ત્તા વિશે વારિ રચિંતિ મિરાળ મિત્ર ૩ તીર' તેથી સંયમપાલન કરવાવાળા સાધુએ હમેશાં ક્ષેત્રકાળ મયદારૂપ અવગ્રહ ગ્રહણ કરવા માટે સતત અવગ્રહણ શલ જ થવું. ‘પરસ્થા બાવળા” આ પ્રમાણે ચેથી ભાવના સમજવી.
હવે એ ત્રીજા મહાવ્રતની પાંચમી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે-“Tar વંચમા માવા' અદત્ત દાન વિરમણ રૂપ ત્રીજા મહાવ્રતની ચાથી ભાવનાનું નિરૂપણ કરીને પાંચમી ભાવનાનું નિરૂપણ થાય છે.-“અણુવીરૂ ઉમટ્ટુ ગાડું રે નિમણે સામિણું” એ નિગ્રંથ મુનિએ સાધર્મિકોની પાસેથી વિચાર પૂર્વક પરિમિત અવગ્રહ યાચી થવું એટલે કે ક્ષેત્ર કાળ મર્યાદા રૂપ અવગ્રહની યાચના કરવી. “જો 3gવી મિg જ્ઞારૂ પરંતુ વિચાર કર્યા વિના જ પરિમિત ક્ષેત્ર કાલાવગ્રહની યાચના કરવી નહીં. અર્થાત્ અવિચાર પૂર્વક સાધર્મિક જૈન સાધુએ ક્ષેત્ર કાળ મર્યાદા રૂપ પરિમિત ક્ષેત્ર કાલાવગ્રહની યાચના કરવી નહી. કેમ કે-વચીકૂયા માયાળમાં કેવળજ્ઞાની વીતરાગ ભગવાન્ શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે આ અવિચાર પૂર્વક ક્ષેત્રકાળનું ગ્રહણ કરવું તે આદાન અર્થાત કર્મ. બંધનું કારણ કહેવાય છે. “અgવીરૂ કેમ કે વગર વિચારે અર્થાત્ વિચાર કર્યા વિના જ ક્ષેત્રકાળાવગ્રહના યાચક એવા એ નિર્ચન્થ “સાન્નિષ્ફ ગnિ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬ ૩