________________
વખત “પિઝાદમૂd ચાવિ દુલા” એક મોટો દિવ્ય અને વિલક્ષણ દેવેદ્યોત અર્થાત્ દેવપ્રકાશ અને દેવસન્નિપાત એટલે કે દેવેનું પતન તથા દેવ કહકહક અર્થાત દેવોનો કલકલશબ્દ ઉતિંજલભૂત અર્થાત એકઠા થઈને ઉત્પન્ન થયે, એટલે કે વીતરાગ ભગવાન વર્ધમાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન તથા કેવળદર્શન ઉત્પન્ન થયું ત્યારે ભવનપતિ વાનર્થાતર જે તિષિક અને વૈમાનિક દેવોએ અને દેવી એ આનંદને લઈને પ્રફુલતાને લઈ સુમેરૂ પર્વત પર ચઢવા ને ઉતરવાને સમયે એક મોટા દિવ્ય પ્રકાશની સાથે વિલક્ષણ કલકલ મધુર અવ્યક્ત ધવની કર્યો અર્થાત્ ભગવાન શ્રી મહાવીર સ્વામીના વિજય સૂચક જયજયકારને અત્યંત રમણીય નાદ કર્યો.
હવે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ દેવાદિને ક્રમથી કરેલ ધર્મોપદેશનું નિરૂપણ કરવામાં આવે છે-“તો માં તમને માર્ગ મઠ્ઠાવીરે ૩cવનવાનળવંતરે” તે પછી અર્થાતુ ભગવાન શ્રી મહાવીર સ્વામીને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું તે વખતે ભવનપત્યાદિ દેવે અને દેવીના દિવ્યપ્રકાશની સાથે દિવ્ય કલકલને મધુર શબ્દ થયા પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને “જુન નાગવંશળધરે વાળ ઢો જ મિમિક્ય' ઉત્પન્ન થયેલ શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન ધારણ કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શન દ્વારા પિતાના આત્માને અને લોકોને સારી રીતે અભિ ક્ષણ કરીને અથત જાણીને અને દેખીને “પુર્વ સેવા પન્નાફાફ' સૌથી પહેલાં દેવોને ધર્મોપદેશ કર્યો અર્થાત્ ધર્મ શું વસ્તુ છે? તેનું રહસ્ય તેને સમજાવ્યું, “તો પછી મથુરક્ષા” તે પછી અર્થત ભવનપતિ વિગેરે વૈમાનિક દેવે ને ધર્મનું રહસ્ય સમજાવ્યા પછી મનુષ્યને ધર્મોપદેશ કર્યો અર્થાતું મનુષ્યને પણ ધર્મનું રહસ્ય સારી રીતે સમજાવ્યું. તો of સમને મળવું મgવીરે” દેવે અને મનુષ્યને ધર્મોપદેશ આપ્યા પછી વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ govUUITMાંસળધરે' કેવળજ્ઞાન અને કેવળદર્શન ધારણ કરીને “જો માળં તમાકુ નિયથા શ્રીગૌતમસ્વામી વિગેરે ગણધરને શ્રમણ નિર્ચને અર્થાત્ શ્રી ગૌતમસ્વામી વિગેરે ગણધર મુનિઓને “ હૃદયથાઉં સમાવના ભાવના સહિત અર્થાત્ દરેક વયમરણ રાતની પાચ પાંચ ભાવના સાથે પાંચ મહાવ્રતને
आ० १३०
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૧