SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ વદુર રરમી વેળ” એ માર્ગશીર્ષમાસના કૃષ્ણ પક્ષની દશમને દિવસે “સુavi વિવારે સુન્નતનામના દિવસે તથા “વિજ્ઞા મુત્તે’ વિજય નામના મુહૂર્તમાં તથા gઘુત્તા નૉi’ હસ્તત્તરા નક્ષત્રમાં એટલે કે હસ્તનક્ષત્રની પછી તરત આવનારા ઉત્તરાફાગુની નક્ષત્ર નામના નક્ષત્રમાં જોવા ગ પ્રાપ્ત થતાં અટલે કે ઉત્તરફાગુની નામના નક્ષત્રની સાથે ચંદ્રમાને વેગ અર્થાત્ સંબંધ પ્રાપ્ત થયું ત્યારે “જ્ઞાન જામિળ છાયા' પૂર્વ દિશા તરફ છાયા ગઈ ત્યારે અર્થાત્ મધ્યાહ્ન સમય પછી જી પરણી’ બીજી પૌરૂષી અર્થાત્ બીજો પ્રહર વીતિ ગયા પછી “ મને ષષ્ઠ ભક્ત અર્થાત્ બે ઉપવાસ યુક્ત “અવાજા પાનરહિત અર્થાત્ જે વ્રતમાં જલ પણ પીવામાં આવે નહીં એટલે કે નિર્જલ અર્થાત્ ઉપવાસ દ્રય રૂ૫ ષષ્ઠ ભક્ત કરીને એટલે કે નિર્જલ બે ઉપવાસરૂપ ષષ્ઠ વ્રત કરવાવાળા ભગવાન શ્રી મહાવીર સ્વામી - સામાચાર” એક શાટક અર્થાત્ એક દેવદુષ્ય વસ લઈને “વત્તવમા સિવિચાર ચંદ્રપ્રભા નામની શિબિકા કે જે “સર્સવાળી” એક હજાર મનુષ્યો દ્વારા લઈ જવાતી હતી અર્થાત્ જે પાલખીને એક હજાર માણસે લેતા હતા એ પાલખી પર બેસીને “સવ મજુરાપુરાણ દેવ, મનુષ્ય અને અસુરકુમારેન્દ્ર સહિત “પિતા” પરિષદા ‘સમfણકઝમાળે જેની પાછળ પાછળ જતા હતાં તેવી અર્થાત્ દેવગણ તથા મનુષ્ય ગણુ અને અસુરકુમારની પરિષદ્ જે ભગવાન શ્રી મહાવીર સ્વામીની પાછળ પાછળ ચાલી રહ્યા છે એવા ભગવાન શ્રી મહાવીર સ્વામી ‘ઉત્તરરિાણપુરસંનિવેસર” ઉત્તરક્ષત્રિય કુડપુર સન્નિવેશ અર્થાત્ ઉત્તર દિશાના ક્ષત્રિય કુળના નિવાસસ્થાનરૂપ કુડપુર નામના ઉપનગરની “માઁ મળે forછ મધ્ય ભાગમાંથી જઈ રહ્યા હતા. અર્થાત ભગવાન વીતરાગ જીતેન્દ્ર વદ્ધમાન મહાવીર સ્વામી એકજ દેવદૂષ્ય વસ્ત્રને લઈને ચંદ્રપ્રભા નામની શિબિકાપર બેસીને ઘણુદેવ મનુષ્ય અને અસુરકુમાર વિગેરેથી અનુગશ્યમાન થઈને ઉત્તર દિશામાં આવેલ ક્ષત્રિય રાજાઓના નિવાસસ્થાનરૂપ કુડપુર નામના ઉપરનગરના મધ્યભાગમાંથી દીક્ષા ગ્રહણ કરવા માટે જઈ રહ્યા હતા. નિરિજીત્તા’ ઉત્તર દિશાના ક્ષત્રિયકુલના નિવાસ રૂપ કુડપુર નામના ઉપનગરની મધ્યભાગમાંથી નીકળીને મેળેવ નાથસંહે વાળે” જે દિશામાં એટલે કે જે ભૂભાગમાં જ્ઞાતખંડ નામનું ઉદ્યાન હતું’ ‘તેનેત્ર રૂવાજી એ ભૂભાગમાં જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી આવ્યા “વવાદિત્તા” અને એ જ્ઞાતખંડ ઉદ્યાનમાં આવીને ‘રળિcqમળવત્ રવિન પ્રમાણ અર્થાત્ કંઈક એ છું એક હસ્ત પ્રમાણ તથા “ગોQાં મૂમિમા સ્પર્શ વિનાના ભૂભાગમાં અર્થાત્ ભાગને સ્પર્શ કર્યા વિના એટલે કે કંઈક ઓછા એકરનિ ભૂમિના ઉદર્વ ભાગમાં એટલે કે ભૂમિથી એક હાથ ઉપર “સળિયં ' ધીરે ધીરે “રંપૂર્મ સિવિર્ય સદ્ગુરૂવાળ હવે એક હજાર પુરૂષથી લઈ જવાતી ચંદ્રપ્રભા નામની પાલખીને રાખી “વિત્તા અને જમીનના શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૪૩
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy