SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ કે-એક ગર્ભમાંથી બીજા ગર્ભ માં સંહાણ કરવું, ખરી રીતે અકલ્યાણકજ સમજવું. તેથી પાંચમું કલ્યાણક જ સૂત્રકાર બતાવે છે.–“મારૂ માતં પરિનિવૃત્ત અર્થાત્ સ્વાતી નક્ષત્રમાં ભગવાન મહાવીર સ્વામી પરિનિવૃત્ત અર્થાત્ મોક્ષમાં પધાર્યા. અર્થાત્ મુક્ત થયા. આ રીતે ભગવાન મહાવીર સ્વામીને મોક્ષ પ્રાપ્તિ જ પાંચમું કલ્યાણક સમજ. જે એક ગર્ભમાંથી બી ને ગર્ભમાં સંહરગને પગ કલ્યાણક માની લેવામાં આવે તે આ છ ટુંકલ્યાણુક થઈ જશે જે પ્રસિદ્ધ પાંચ ૯યાણના કથનની સાથે વિરોધ આવશે તેથી એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં સંહરણને કલ પાકરૂપે ગણવું ન જોઈએ જો ઉત્તરા ફાલ્યુની નક્ષત્રની દષ્ટિથી ગણના કરવામાં આવે તે એwા માંથી બીજા ગર્ભમાં સંહરણ પણ ઉત્તરા ફાગુની નક્ષત્રમાં હવાથી કલ્યાણકરૂપે ગણના કરવાથી પાંચમા કલ્યાણકની વચમાં તેને પણ કલ્યાણક સમજવું. મેક્ષપ્રાપ્તિ તે સ્વાતી નક્ષત્રમાં થયેલ હોવાથી અલગ જ તેને પરમ કલ્યાણક રૂપે ગણી લેવું જોઈએ. એજ અભિપ્રાયથી સમજાય છે. પરમાર્થ પણાથી ઉક્ત કથનનું તાત્પર્ય એજ છે કેદુત્યુત્તવાવિ હૃા થા” આ કથનથી લઈને “મારો મારો પસૂરિ' આ કથન પયત વક્ષ્યમાણ ઉલ્લેખથી એજ સારાંશ સમજવામાં આવે છે કે ભગવાન મહાવીર સ્વામીનું વિમાનમાંથી ચ્યવન, દેવાનંદ બ્રાહ્મણીના ગર્ભમાંથી શકાદિ દેવેન્દ્રોની આજ્ઞાથી ત્રિશલા મહારાણા ગર્ભમાંથી સંહરણ તથા જન્મ અને દીક્ષા રૂપ પ્રવજ અને કેવળ જ્ઞાનપ્રાપ્તિરૂપ પાંચ સ્થાનામાં પાંચ ઉત્તરા ફાગુન નક્ષત્ર આવતું હતું. અર્થાત્ સ્વાતી નક્ષત્રમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી તેમાં ઉત્તરા ફાગુન નક્ષત્ર વીતી ગયેલ હતું. તેથી પંચ હસ્તોત્તર ભગવાન વીર કહેવાય છે એજ નિષ્કર્ષાર્થ છે, સૂત્ર ૧ | ટીકાઈ–હવે પૂર્વોક્ત જ ભગવાન મહાવીર સ્વામીના દેવકથી વન (પડવું) વિગેરે પાંચ કલ્યાણકનું સવિસ્તર નિરૂપણ કરવા માટે ક્રમથી પ્રતિપાદન કરવાની ઈચ્છાથી કહેવામાં આવે છે.“મને મá માવી” ભગવાન અર્થાત્ અર્કયોનિરૂપ આદ્યન્ત ભગરહિત હોવાથી જ્ઞાન મહાભ્ય, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, વીર્યશક્તિ પ્રયત્ન, ઇચ્છા, શ્રી, ધર્મ અને એશ્વર્યરૂપ બાર પ્રકારના ભાગેથી યુક્ત શ્રી મહાવીર સ્વામી ‘રૂના વuિળી સુસમgષમા મg સુષમ સુષમાં નામના ચાર કેટકેટી સાગરોપમ પ્રમાણવાળ સમાઅર્થાત પહેલા આરારૂપ આ. અવસર્પિણ સમાપ્ત થાય ત્યારે તથા સુષમા નામના ત્રણકેટકેટી સાગરોપમ પ્રમાણવાળા સમાઅર્થાત્ બીજા આરા રૂ૫ વર્ષ વીતિ ગયા પછી તથા “કુમહુરતમા સના વિ ઉતા સુષમ દુષમા નામના બે કે ટાર્કટિ સાગરોપમ પ્રમાણુવાળે સમાઅર્થાત્ ત્રીજા આરારૂપ વર્ષના વીતિ ગયા પછી તથા “દુરસમસમાણ સમા વિતા ” દુષસુષમાં નામના ચોથા આરારૂપ બેંતાલીસ હજાર વર્ષ જૂની એક કોટકેટિ સાગરોપમપ્રમાણવાળી સમાઅત વર્ષને વધારે ભાગ વીતિ ગયા પછી એટલે કે “અદ્દત્તરી વાહિં પંચ સપ્તતિ અર્થાત્ પંચોતેર વર્ષ અને “માહૂિ કઢનવર્દિ રેëિ સાડા આઠ માસ બાકી રહે ત્યારે એટલે કે બેંતાલીસ હજાર વર્ષ જૂના એક કેરાકેટિ સાગરેપમ પ્રમાણુવાળા શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩ ૨ ૩
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy