________________
વોદિત્ત જ્ઞા, દાદિ વા’ ઉદ્વર્તન અથવા ઉદ્વલન કરે તે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા પ્રાદિ ચૂર્ણના ઉદ્ધતનાદિનું ‘નો સં સાયg' સાધુ બે આસ્વાદન કરવું નહીં. એટલે કે મનથી તેની અભિલાષા કરવી નહીં. તથા નો નં નિર' તન અને વચ. નથી પણ તેમ કરવા ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં. અર્થાત્ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં, કેમ કે આ પ્રમાણે ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા શરીરના ત્રણ વિગેરેના ઉદ્વર્તનાદિ ક્રિયા પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ માનવામાં આવેલ છે. તેથી કર્મબંધનથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા સાધુએ આ પ્રકારના પિતાના શરીરની અંદર થનારા ત્રાદિના ઉદ્વર્તનાદિ માટે ગૃહસ્થ શ્રાવકને તન મન અને વચનથી પ્રેરણું કરવી નહીં.
હવે સાધુના શરીરસ્થ વ્રણાદિનું પૃથે દ્વારા કરવામાં આવતા ઠંડા પાણીથી પ્રક્ષાલન વિગેરે કરવાના નિષેધનું કથન કરે છે. “શે રિયા પાસે સંસિ વાં વા’ એ પૂર્વોક્ત ભાવ સાધુના શરીરમાં ત્રણને અથ “રંવા’ ગંડને અથવા “મારું વા’ અરતિ અર્થાત્ હરસને અથવા “પુરુર્થ ધા’ પુલક નામને ઘણું વિટકને અથવા “મારું વા’ ભગંદર નામના ગુણસ્થાનમાં થનારા રોગને ચીરફાડ કર્યા બાદ જે પર-અર્થાત્ ગૃડસ્થ શ્રાવક “સીગોવિચન રા' ઠંડા પાણીથી અથવા “સિરાવિયા વા' અત્યંત ગરમ પાણીથી “ઉછોઝિકા વા જસ્ત્રિજ્ઞ વા’ એકવાર અથવા અનેકવાર ધુવે તે તેને અર્થાત ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવનારા અત્યંત ઠંડા પાણી વિગેરેથી ત્રણ દિના પ્રક્ષાલનને તે પરક્રિયા હોવાથી “નો તં સાચા સાધુએ તેનું આસ્વાદન કરવું નહીં. અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં. તથા “નો 7 નિચ' તન વચનથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં.કેમકે આ રીતે ગૃહસ્થ દ્વારા કરવામાં આવતા ત્રણાદિનું ઠંડા પાણીથી પ્રક્ષાલન પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ મનાય છે. તેથી તેમ કરવા સાધુએ ગૃહસ્થને તન મન કે વચનથી પ્રેરણા કરવી નહીં, પરંતુ તેમ કરવાની જરૂરત લાગે તે સ્વયં કરી લેવું.
હવે સાધુના શરીરના પરસેવા વિગેરેનું વિશેષનગૃહસ્થ શ્રાવકે ન કરવા વિષે સૂત્રકાર કથન કરે છે.
“સિયા પર ’િ તે પૂર્વોક્ત સાધુના શરીરમાં “થે વા' સ્વેદ અર્થાત પર સેવાને અથવા “શું વા’ સાધારણ જળને જે પર અર્થાત ગૃહસ્થ ત્રાવક “રીરિકવા લુ છે અથવા “વિઢિા વા’ વિશેધન કરે એટલે કે લુંછીને સાફ કરે તે “નો તું સાથg સાધુએ તેનું અર્થાતુ ગૃહસ્થ દ્વારા કરવામાં આવતા સાધુના શરીરના પરસેવા વિગેરેના છે છન અને વિશોધનનું આવાહન કરવું નહીં. અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં. અને “નો તે નિચ' તન તથા વચનથી પણ તેનું અનુમોદન કરવું નહીં. અર્થાત્ વચન અને કાયથી પણ તેમ કરવા એટલે કે શરીરના પરસેવા વિગેરેને લૂછવા પ્રેરણા કરવી નહીં. કેમકે–એ પ્રકારથી ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા સાધુના શરીરમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૦