SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ હવે પ્રકારાન્તરથી સાધુના શરીરમાં થયેલ ત્રણાદિ ઘાને જે ગૃહસ્થ દ્વારા તૈલાદિ પ્રક્ષણ કે અત્યંજનાદિને સાધુએ સ્વીકાર ન કરવા વિષે સૂત્રકાર કથન કરે છે–-રે રિયા જો જાતિ વ પૂર્વોક્ત સાધુના શરીરમાં ત્રણ અર્થાત્ ઘા કે ફેલ્લા કે ગુમડાને પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક “તિરા વા ઘણા રા’ તેલથી અથવા ઘીથી અથવા ‘વાળ વા’ માખણથી કે વસા અર્થાત્ ઔષધિ વિશેષથી “મવિશ્વક વા’ પ્રક્ષણ કરે અર્થાત ધુવે અથવા ઘરમંnિકાવા” અત્યંજન અર્થાત્ મલમ પદ્ધિ કરે તે 'નો તં સાચ’ એ ગૃહસ્થ શ્રાવકના દ્વારા કરવામાં આવનારા સાધુના શરીરમાના ત્રણદિને તેલ વિગેરેથી પ્રક્ષણ અને અભયંજનની મનથી અભિલાષા કરવી નહીં. તથા ‘નો તં નિ એ ત્રગુદિનું તેલ વિગેરેથી પ્રક્ષણ કે અંત્યંજન કરવા માટે વચન અને શરીરથી પણ પ્રેરણા કરવી નહીં અર્થાત્ એ ત્રણ દિના અભાંજનનું તન મન અને વચનથી અનુમોદન કે સમર્થન કરવું નહીં કેમકે આ પ્રકારના સાધુના શરીરમાં ત્રણદિનું તેલ વિગેરેથી પ્રક્ષણ કે અત્યંજન પરક્રિયા વિશેષ હેવાથી કર્મબંધનું કારણ મનાય છે તેથી આ સંસારમાં અનાદિકાળથી આવતી જન્મ મરણ પરંપરાના મૂળકારણભૂત કર્મબંધથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા મુનિએ એ રીતે ત્રણદિનું તેલ વિગેરેથી ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા પ્રક્ષણ અને અત્યંજન માટે મનથી અભિલાષા કરવી નહીં અને તન કે વચનથી પણ તેને માટે શ્રાવકને પ્રેરણું કરવી નહીં કેમકે-આ રીતે ગ્રહસ્થ શ્રાવક દ્વારા ત્રણદિને તેલ વિગેરેથી સક્ષણાદિ કરાવવાથી સંયમની વિરાધના થાય છે. તેથી જૈન સાધુએ સંયમપાલન માટે તેમ કરવું નહીં. હવે સાધુએ ગૃહસ્થ શ્રાવક દ્વારા શરીરના ત્રણ ઘા વિગેરેનું લેધાદિ દ્રવ્યથી ઉદ્ધત. નાદિ કરાવવાના નિષેધનું કથન કરે છે. તે સિવા પર શાહિ વળે એ પૂર્વોક્ત સાધુના શરીરમાં ત્રણ અર્થાત્ ઘા કે ગુમડા વિગેરેને પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક “સ્તુળ” લેપ્રનામના દ્રવ્ય વિશેષથી અર્થાત્ પાવડરથી અથવા “કળ વા’ કર્ક અર્થાત્ માવાના ચિકાશ વાળા દ્રવ્ય વિશેષ “ર” કે ચૂર્ણ અર્થાત્ લેટ વિગેરેથી અથવા “ોળ વા’ ઔષધી વિશેષના ચૂર્ણથી અથવા “soms a” વણ અર્થાત્ કંકુ વિગેરે વણ વિશેષથી ઉોઢિs શ્રી આચારાંગ સૂત્ર : ૪ ३०४
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy