________________
આતાઘ વાજા વિશેષના શબ્દને જો સાંભળે તાળનોયનઢિયાણ તો અમિસયાજ્ઞિા શમના' એ કર્ણ'પ્રિય આતેધ શબ્દને સાંભળવા માટે સાધુએ કઇ પણ ખીજા સ્થાનમાં જવું નહીં. આ પ્રમાણે સૌથી પડેલાં વિતત શબ્દેનું નિરૂપણ કરીને હવે ક્રમથી તતઘન અને સુષિરના શબ્દનું નિરૂપણુ કરવા માટે સૂત્રકાર કહે છે. સે મિત્રણ્ થા મિલુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી વિદ્યાનું સાદું મુળે જે વહ્યમાણુ રીતના શબ્દોને સાંભળે ‘તું ગદા' જેવા કે-વીળસદ્દાની વાટ વીણાના શબ્દને અથવા વિસરાળિયા વિપચી નામના આતાધ વિશેષના શબ્દેને અથવા ‘વિધી સફાનિ વા' પીપુડી શરણાઈ નામના આતાઘ વિશેષ નાશબ્દને અથવા તૂળચસદ્દાની વા'ણક તંત્રી વાદ્યવિશેષને અથવા ‘ચરાળિવ' પટહ નામના આતે દ્ય વિશેષના શબ્દેને અથવા ‘તુંનિળીયસનિ વા' તુબીવીણિકા આàદ્યવિશેષના શબ્દને ઢંકુળસારૂં વા’ઢકા નામના આદ્ય વિશેષના શબ્દને અથવા બન્નચરૂં વાતદ્વારૂં' બીજા કાઈ પણુ ‘વિમારૂં સારૂં તારૂં” આદ્ય વિશેષના શબ્દને અર્થાત્ વીણા વિગેર તત્રીવાદ્ય વિશેષના શબ્દોને અર્થાત્ અનેક પ્રકારના તત શબ્દથી પ્રસિદ્ધ શબ્દને જનસોચળડિયો' કાનથી સાંભળવાની ઇચ્છાથી કોઇપણ બીજા સ્થાનમાં તો મિધાવિજ્ઞા મળા” ગમન કરવાની ઇચ્છા કે મનમાં વિચાર કરવે। નહીં કેમ કે—આવા પ્રકારના આદ્ય શબ્દોને સાંભળવાની આસક્તિ રાખવાથી સયમની વિરાધના થાય છે. તેથી સંયમનુ' પાલન કરવાવાળા સાધુએ આવા પ્રકારના શબ્દોને સાંભળવાની ઇન્છા પણ કરવી નહી.
આવા પ્રકારના
શબ્દાશકિત કા નિષેધ
હવે સાધુ અને સાધ્વીએ ઘન શબ્દેને સાંભળવાના સૂત્રકાર નિષેધ ખતાવે છે.-૩ મિત્રણ્ યા મિવુળી વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ગાવાનું સારૂં મુળે? જો વક્ષ્યમાણ પ્રકારના એક એક શબ્દને સાંભળે ‘ત્ત જ્ઞા’ જેમકે ‘નફીસાળિ વા’
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૮૧