SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Tifસ ગાવ” તથા એકેન્દ્રિય દ્વીન્દ્રિય, વિગેરે છ વિનાના એ એકાન્ત સ્થાનમાં એવું યાવત્ બીજે રહિત લીલોતરીથી રહિત શાતેદક રહિત ઉત્તિપનક, ઉદકમિશ્રિત માટિ તથા “માતંતાજયંતિ’ કરોળીયાની જાળ પરંપરાઓ વિનાના એ એકાન્ત સ્થાનમાં ‘અદ્દામં િયથારામ અર્થાત્ ઉદ્યાન વિગેરે ના ખાડામાં અથવા “વર્ણચતિ વઉપાશ્રયના એકાન્ત સ્થાનમાં જઈને ‘રો સંગામે સંયમપૂર્વક જ “દવારનવ વોફિન્નિા ' મલમૂત્રને ત્યાગ કરે. “તમાચા giામવમેગા” તે પછી તે સાધુ કે સાર્વીએ એ મલમૂત્ર સહિતના પાત્ર ને લઈને એકાન્તમાં નિર્જન સ્થાનમાં ચાલ્યા જવું. “વાહૂતિ નાવ સંતાનયંત્તિ’ અને એ જન બાધા વિનાના તથા યાવત્ ઇંડાવિનાના તથા પ્રાણિયે વિનાના તથા બીયાઓ વિનાના અને લીલોતરી વિનાના તથા શતેદક વિનાના અને ઉસિંગ પનક જલમિશ્રિત માટી તથા સૂતા તન્ત કોળીયાની જાળ પરંપરા વિના નાએ એકાન્ત પ્રદેશમાં ‘બાજુમંત વા’ ઉદ્યાનના ખાડામાં અથવા “કન્નામચંદ્રિહૃતિ લા બળેલ સ્પંડિત ભૂમીમાં અથવા “નયતિ તદ્દgવારંfસ ચંસ્ટિસિ નિત્તેરિ બીજા એવા પ્રકારના જીવહિંસા વિગેરે બાધા રહિત Úડિવભૂમીમાં ‘તો સંયમેવ ઉદવારપાળ સિન્નિા સંયમ પૂર્વક જ મલમૂત્રને ત્યાગ કરી દે અર્થાત્ મલમૂત્ર પરઠી દેવા, હુ તરણ મિઠુ મિકqળ વા નામમાચં' એજ સંયમ પરિપાલન પૂર્વક મલમૂત્રને પરિત્યાગ અને નિક્ષેપણ કરવું તે સાધુ અને સાવીને સમગ્ર આચાર અર્થાત્ પૂર્ણ સમાચારી ને, “i સદવ સમિણ સgિ Rયા કસિ નિમિ' જે સાધુ સમાચારીને અને સંયમ પાલનને સમ્યજ્ઞાન, દર્શન ચારિત્રેથી ત્રણ ગુણિયેથી યુકત થઈને સર્વદા યતના પૂર્વક આચરણ કરવું. આ પ્રમાણે વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમાદિ ગણધરને ઉપદેશ કરેલ છે. આ પ્રમાણે સુધમાં સ્વામી કહે છે. “વારપાલવાષત્તિનો સમન્નો” આ રીતે આ ઉચ્ચારપ્રસવણ સમિકા સમાપ્ત થઈ તથા દસમું અધ્યયન પણ સમાપ્ત થયું. તથા ત્રીજુ સસક પણ સમાપ્ત થયું છે સૂ. ૩ અગીયારમા અધ્યયનનો પ્રારંભઆઠમાં નવમા અને દસમા, અધ્યયનમાં ક્રમશઃ ઉપાશ્રયરૂપ સ્થાન અને સ્વાધ્યાય ભૂમિ તથા સ્પંડિલરૂપ મલમૂત્રના ત્યાગને વિધિ નિરૂપણ કરવામાં આવેલ છે. હવે આ અગ્યારમા અધ્યયનમાં એ ઉપાશ્રય વિગેરેમાં રહેનારા સાધુમુનિએ અનુકૂળ અથવા પ્રતિ કૂળ શબ્દોને સાંભળીને એ અનુકૂળ અને પ્રતિકૂળ શબ્દોમાં આસક્તિથી રાગદ્વેષ કરવે નહીં. એ સંબંધમાં સૂત્રકાર કથન કહે છે–તે મિવ વા મિલુળી વાગે તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સારી “મુકુંદાળી વા મૃદંગ નગારા વિગેરેના શબ્દોને સાંભળવા માટે કયાંય પણ જવું નહીં “બ્ર૪રીસદળી વા’ ઝાલરના શબ્દોને તથા “કચરાન જ તપાઉન વિવાવું સારું વિતતારું તથા-વિતતતત-ઘન અને શુષિર ચાર પ્રકારના શ્રી આચારાંગ સૂત્ર : ૪ २८०
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy