SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ વોલિના ઉચ્ચાર પ્રસ્ત્રવણ-મૂત્રપુરષોત્સર્ગ કરવું કેમકે આ રીતે ઈડાદિ વિનાની ચંડિલ ભૂમિમાં મૂવ પુરષોત્સર્ગ કરવાથી જેની હિંસા ન થવાથી સંયમની વિરાધના થતી નથી તેથી આ પ્રકારથી ઈડદિ વિનાની ડિલ ભૂમિમાં મૂત્રપુરીોત્સર્ગ કરવા જોઈએ. - હવે એક સાધર્મિક સાધુ અનેક સાધર્મિક સાધુઓને નિમિત્તે તથા એક સાધર્મિક સાદના નિમિત્તે અથવા અનેક સાધર્મિક સાધીના નિમિત્તે તથા અનેક અન્ય તર્થિક સાધુ સંત અતિથિ બ્રાહ્મણ કુપણુ ઘણુ પક યાચક વિગેરે ને નિમિત્તે બતાવવામાં આવેલ ડિલ ભૂમિમાં મૂત્રપુરીલોસગ કરવાના નિધનું સૂત્રકાર કથન કરે છે–બરે મિg વા મિરાળા વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “તે વં પુળ ચંદ્રિં કાળિકના” વાયમાણ પ્રકારથી સ્થડિલ ભૂમિને જાણે કે “રિષ્ઠ વકિaru v સામિ સમુદ્રિાસ વા? આ ડિલ અમારે માટે નથી પરંતુ એક સાધર્મિક સાધુને ઉદ્દેશીને અથવા “સિં પરિચા જ સાનિયા સમુરિ અનેક સાધર્મિક સાધુઓને ઉદ્દેશીને અથવા “માર હિરાણ iાં નાિિાં સમુ”િ એક સાધમિક સાધ્વીને ઉદ્દેશીને અથવા ‘સિં દર હવે સાન્નિનળીનો નમુદ્રિ” અનેક સાધર્મિક સાધ્વીઓને ઉદ્દેશીને અથવા “હવે તમનજાળવત્તિિવવળ વળીમg ઘણા શ્રમણ અન્ય તીર્થિક સાધુ બ્રાહ્મણ અતિથિ કૃપણ દીન યાચક દરિદ્ર દુઃખી ભૂલલંગડા અપંગ વિગેરે બધાને “કાળિય વાણિય સમુસ્લિ' એક એકને ઉદ્દેશીને અથવા બધાને નિમિત્તે બનાવવામાં આવેલ તથા “જાનારું મારું જીવાણું સત્તારૂં “ગાવ ઉતિર્થ રેફg” પ્રાણુ ભૂત, અને સન સમારંભ પૂર્વક ઉદ્દેશીને દેશિક ચંડિલ બનાવેલ હોય તો “તવાર થંકિર્દ પુરિહંત વાય’ આવા પ્રકારના એક અથવા અનેક સાધુને ઉદ્દેશીને પ્રાણ, ભૂત સત્વના સમારંભ પૂર્વક બનાવેલ સ્થડિલ પુરૂષાન્તર સ્વકૃત હોય તે પણ યાવત પુરૂષાર સ્વીકૃત ન હોય અથવા બહાર વ્યવહારમાં લાવેલ હોય અથવા બહારના વ્યવહારમાં લાવેલા ન હોય “નહિ તZવાણિ' આવા પ્રકારના બીજા પણ એક કે અનેક સાધુના ઉદ્દેશથી બનાવવામાં આવેલ વંઢિતિ ચંડિલમાં વારાહi નો ફન્ના” ઉચ્ચાર પ્રસવણ મૂત્રપુરષોત્સર્ગ કરવા નહીં તેમજ અનેક ચરક શાક્ય દંડી વિગેરે અન્ય તીર્થિક શ્રમણને ઉદ્દેશીને તથા અતિથિ, બ્રાહ્મણ, દીન, યાચક વિગેરેને નિમિત્તે બનાવવામાં આવેલ ઘડિલ ભૂમિમાં મૂત્રપુરષોત્સર્ગ કરવા નહીં', કેમકે પુરૂષાન્તર સ્વીકૃત ન હોવાથી બહારના વ્યવહારમાં પણ લાવેલ કે ન લાવેલ હોય પરંતુ આવા પ્રકારના પુરૂષાતર અસ્વીકૃત સ્પંડિલમાં ઉચ્ચાર પ્રસવણ મલમૂત્રન–યાગ કરવો નહીં. જદ પુor gવં જ્ઞાળકન્ના' પરંતુ જે તે સાધુના જાણવામાં એવું આવેકે-“પુરિ સંતકં વ’ આ સ્પંડિલ પુરૂષારે સ્વીકારેલ છે. યાવતુ “દિયા ની બાહરના વ્યવહારમાં પણ લગાયેલ છે તથા અત્તરાંતિ ના અન્ય પ્રકારથી પણ વ્યવહારમાં આવેલ છે. એમ જાણવામાં આવે તે agrgr હિ બંવિસ્તૃતિ' તેવા પ્રકારના સ્પંડિલમાં “દવારનવાં વોસિરિઝા’ ઉચ્ચાર પ્રસ્ત્રવણ-મલમૂત્ર ત્યાગ કરવાથી સાધુ મુનીને સંયમની વિરાધના થતી નથી. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ મુનિએ સ્પંડિલ ભૂમિને યેગ્ય રીતે જાણીને મલમૂત્રને ત્યાગ કરે. શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨ ૭૦
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy