________________
કેમ કે-આ રીતની કેરીના ભાગને ખાવા કે પીવાથી સંયમની વિરાધના થતી નથી. તેથી આવી રીતની કેરીને ગ્રહણુ કરી લેવી.
હવે સેડીને ગ્રહણ ન કરવા વિષે કથન કરવામાં આવે છે. તે મિત્રણ્ થા મિષ્ણુનો વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી ‘અમિલિષ્ના ઉચ્છ્વાળ વાળજીિતદ્' જો સેલડીના વનમાં જવાની ઈચ્છા કરે તે સત્બરે લાવ' જે કાઇ એ સેલડીના વનના માલીક હૈાય ચાવતુ અધિષ્ઠાતા હૈાય તેમની પાસે ત્તિ ચિત્તિ' સેલડી ખાવા કે સેલડીના રસને પીવા માટે અનુમતિની યાચના કરવી. અને યાચના કર્યાં પછી * મિવુ રૂચ્છિના ઉચ્ચું મુત્ત વા, પાયા ના તે સાધુ જો સેલડી ખાવા માટે કે સેલડીના રસ પીવાની ઇચ્છા કરે છે નં ઘુળ ઉજ્જુ નનિમ્ના' અને તે સાધુ જો એવુ વક્ષ્યમાણુ રીતે જાણે કે-‘સબંË જ્ઞાવ’ આ સેલડી અડાદિથી યુક્ત છે. અને યાવત્ બીજ વિગેરેના સબધવાળી છે. એમ સમજીને જાસુચ’જ્ઞાનોપડિયાદ્દિન' તે એવું જાણીને એ સેલડીને પ્રાસુ* સચિત્ત સમજીને યાવત્ અનેષણીય હોવાથી ગ્રહણ કરવી નહીં.. કેમ કે-આવા પ્રકારના ઇંડા વિગેરેથી યુક્ત સેલડીને ખાવાથી કે તેના રસ પીવાથી જીવહિં ́સા થવાની સંભાવનાથી સંયમની વિરાધના થાય છે. તથા જીવહિંસાદિ પાપ લાગવાથી આત્મ વિરાધના પણ થાય છે. તેથી સંયમનુ પાલન કરવાવાળા સાધુ અને સાધ્વીએ ઇંડા વિગેરે વાળી સેલડી ગ્રહણ કરવી નહી. કેમ કે-સંયમનું પાલન કરવું' એ જ સાધુ મુનીયાનું પરમ કર્તવ્ય છે. ‘વિચ્છિન્ન તદેવ' જો એ સેલડીના સાંઠ તિક્ છિન્ન ન હાય અર્થાત્ તિરછિ કાપેલ ન હેાય અથવા તિરછી ચીરેલ કે ફાડેલ
હાય તા પૂર્વોક્ત રીતે જ સચિત્ત હાવાથી અપ્રાપુક સમજીને તે ખાવી નહી, તથા *તિિિત્તનેઽવિ તહેવ” જો તે સેલડીને સાંઢા તિયક્ છિન્ન હાય અર્થાત્ તિી કાપેલ કે ચીરલ ફાડેલ હાય તે પૂર્વાંક્ત રીતે જ અચિત્ત હોવાથી પ્રાસુક સમજીને તેને ગ્રહણ કરી લેવી કેમ કે-વાંકીચુકી કરીને કાપવા કે ચીરવાથી અચિત્ત થઇ જાય છે. તે એ રીતે તિય છિન્ન સેલીના સાંઢાને ખાવાથી જીવહિંસા થવાના સ ́ભવ રહેતા નથી, તેથી સયમની વિરાધના થતી નથી. સંયમનું પાલન કરવુ એજ સાધુનું' પરમ કર્તવ્યૂ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૫