________________
6
કૃત ન હાય વિગેરે પૂર્વોક્ત બધા વિશેષણ વાળા આહાર સાધુ સાધ્વીએ લેવા ન જોઇએ. કદાચ તે આહાર પૂર્વોક્ત બધા શ્રમણેાને આપવામાં ન આવતા હોય પણ બહુજન સ'પ' અર્થાત્ ઘણા માણસેથી વ્યાપ્ત એવા સમૂહને જોઈ ને તેવા પ્રકારના સ ંખડી વિશેષમાં સાધુ સાધ્વીએ જવુ ન જોઈએ, ૫ સૂ૦ ૨૧ ॥
હવે પૂર્વોક્ત આહાર જાતને જ કંઈક વિશેષતા વાળા ઢાય તે તેને સાધુ સાધ્વીએ લેવાનુ પ્રતિપાદન કરે છે
ટીકાથ*-બર્ પુળ છ્યું નાળિજ્ઞા' તે સાધુ કે સાધ્વી ને એવું જાણી લે ‘ત્િળ ન તેમ સાચવ્યું' શ્રમણ બ્રાહ્માદિને આપવુ હતું તે તેઓને આપી દીધુ' છે ‘અક્ તત્ત્વ મુંગમાળે પેલા’ ત્યાં એટલે કે તે ભેજનસ્થાનમાં જમતા એવા ‘વિમાર્થ ' ગૃહસ્થની પત્નિને અથવા ‘ગાાવક્ર્મેનિ િવ ગૃહપતિની બેનને તથા નાવરૂ પુખ્ત વ' ગૃહપતિના પુત્રને તથા વિરૂ છૂચ વા' ગૃહપતિની દીકરીને તથા ‘મુન્દ્ વ’ગૃહપતિની પુત્રવધૂને તથા ‘ધારૂં વા' છેકરાઓને સાચવનારી ધાઈને તથા સ વા' દાસને અર્થાત્ નાકરને તથા ‘વૃત્તિ વા’ દાસીને અને ‘મ્મર વા’ કામકરનારાઓને તથા મત્તનું વા' કામકરનારીને તે પુન્ગામેત્ર આજોલન' તે સાધુ તથા સાધ્વીને પહેલાથી જ અર્થાત્ મિક્ષા લીધા પહેલા જોઈ લેવુ તે પછી ‘શ્રઽત્તિ વા’ હું આયુષ્મતિ એ રીતનું સંમેધન કરીને તથા ‘શિબિતિ વા' હૈ ગિનિ એ પ્રમાણનું સ ંમેાધન કરીને ‘િિસ મે રૂત્તો બળચર મોચનનાä' મને આમાંથી થાડુ પણ ભેાજન દ્રવ્ય આહારાદિ તમે આપશે ? આ રીતે ભિક્ષાની યાચના કરવાવાળાને સા લેત્રે વચંતÆ' તે જેની પાસે યાચના કરેલ હાય તે પ્રમાણે ખેલતા તે સાધુ કે સાધ્વીને “પો સળ યા પñ વા વામં વા સાક્ષ્મ વા' ગૃહસ્થ અશનાદિ ચતુર્વિધ આહાર જાત ‘બાટ્ટુ વહન્ના' લાવીને આપે તે તત્ત્વાર' એ રીતના ‘સળ વા પાળવાવામ વા સામે વા' અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારના આહારને સચવા પુળ જ્ઞાન' તે સાધુ સ્વય' પુનઃ યાચના કરે અને ‘પો યા સે વિન્ના અન્ય ગૃહસ્થ પણ એ સાધુને કે સાધ્વીને ભિક્ષા માટે આહાર દ્રવ્ય આપે તે તેવે આહાર લેવાને દેષ નથી. ॥ સૂ॰ ૨૨ ૫
હવે ભગવાન્ ખીજા ગામમાં જવાથી વિશેષ પ્રકારના પ્રીતિભાજન વિગેરેમાં ભિક્ષા લેવા માટે સાધુ સાધ્વીને જવાનો નિષેધ કરતાં કહે છે.
ટીકા”-‘એ મિર્જા, મિશ્યુની વા' તે સાધુ કે સાધ્વી ‘પરં બૃહજ્ઞોચળમેરા’ અર્ધોચેાજન–મે ગાઉ સીમા પછી ‘સંš નન્ના’ પ્રીતિભેાજન રૂપ જમણુ વિશેષ સ`ખડીને જાણીને ‘સંઘન્ટિલિયા' સંખડીરૂપ પ્રીતિભાજનમાં ભિક્ષા લેવાની ઇચ્છાથી નો મિસયારેબ્ઝ 7મળા' જવા માટે હૃદયમાં વિચાર પણ ન કરવા. અર્થાત્ સાધુ કે સાધ્વીએ પ્રીતિ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫