SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્સવમાં તથા ઇમ્માવિભુ વા' છમાસના ઉત્સવમાં તથા ‘ઇયુ વ’ઋતુ સંખ`ધી ઉત્સવમાં ‘-ચિઢેતુ વા’ ઋતુપરિવર્તનના ઉત્સવમાં વે સમળમાળ અતિ‚િ ચિળવળીવળે' ઘણા શ્રમણુ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણુ, ગરીબ અને યાચકોને ગણીને અર્થાત્ એ શ્રમણુ બ્રાહ્મણુ વિગેરે પૈકી બે ત્રણ શ્રમણેાને પાંચ છ બ્રાહ્મણેાને તથા ચાર છ અતિથિયેાને એ ત્રણ ગરીબેને તથા પાંચ છ યાચકાને આ રીતે ગણત્રી કરીને ો વલ્રાત્રો' એક વાસણમાંથી કહાડીને ‘દ્િ સિજ્ઞમાળે દા' પીરસાતા મન્નાદિને જોઈને અર્થાત્ એ અપાતા આહારમાંથી ખવરાવાતા શ્રમણ, બ્રાહ્મણ, અતિથી વિગેરેને જોઇને એજ રીતે ‘äિ ä’ એ વાસણમાંથી કહાડીને પીરસાતા અન્નાદિ ચાર પ્રકારના આહાર જાતને જોઇને તથા દ્િવવાર્ફેિ સિન્ગમાળે વેદા ત્રણ વાસણમાંથી કઢાડીને પીરસાતા એ ચાર પ્રકારના આહાર જાતને જોઈ ને તથા પદ્ ગુરઽહં વસિષ્નમાળે વેદ્દા ચાર વાસણેમાંથી કહુ ડીને પીરસાતા અન્નાદિને જોઈને તથા ૐમી મુદ્દાનો વા’કુભીમુખ સકડા મેઢાવાળા વાસણામાંથી કહાડીને રો વારો વા' વાંસના બનાવેલ પાત્રમાંથી કહાર્ડીને તથા સંનિ‚િ સંનિવિયાળો વા' સંગ્રહેલઘી વિગેરેના વાસણમાંથી કહાડીને વિત્તિ માળે વેદા' પીરસાતા અન્નાદિકને જોઈને ‘સવ્પાર' તેવા પ્રકારના સાંવાવાળું વારવામં ષા સામં વા' મશન પાન ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારના આહાર જાતને સિસક' દાતાએ જ મનાવેલ હાય તથા ‘જ્ઞાવ’ યાવત્ બહાર લાવેલ ન હેાય તથા ખીજાને માટે બનાવેલ હાય તથા પેતે ભુક્ત કરેલ ન હાય તથા બળાÈવિચ' તેને સ્વાદ લીધેલ ન હેાય તે તેને અબ્બાસુż' સચિત્ત હોય ‘જ્ઞાવ’ યાવત્ ‘અનેળિજ્ઞ' આધાકમાંદિ દ્વેષાવાળુ' સમજીને તેને 'નો પહેઽ' અહેણુ કરવું નહીં. કેમકે-આવા પ્રકારના અશનાદિ ચતુર્વિ ́ધ આહાર જાત સચિત્ત મને આધાકર્માદિ દેષ દૂષિત હવાથી સાધુ કે સાધ્વીને ખપતું નથી તેથી સાધુ સાધ્વીએ તેવા આહાર ગ્રહણુ કરવા નહી. સૂ૦ ૧૮૫ હવે પૂર્વોક્ત આહાર જો આગળ કહેવામાં આવનાર પ્રકારના ઢાય તે સાધુ સાધ્વીને તે ગ્રાહ્ય હાવાનુ કથન કરે છે— ટીકા – અપુળ છ્યું નાળિજ્ઞા' જો નીમ્નાક્ત પ્રકારે તે આહાર હાય તા જેમકે‘રિસંતૐ' દાતા શિવાય ખીજા પુરૂષ દ્વારા તે ચતુર્વિધ આહાર ખનાવેલ છે. તથા નાય’ યાવત્ બહાર લાવવામાં આવેલ છે. પેાતાને માટે બનાવરાવેલ છે, તથા પે.તે દાતાએ પરિભક્ત હાય તથા આસેવિય' આરવાદન માટે તેમાંથી થાડા ભાગ લઈ લેવામાં આવ્યે હાય તથા સુષ' અચિત્ત હાય ‘જ્ઞા’ યાવત્ તેને આધાકર્માદિ દોષા વિમાનનુ છે તેમ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૨
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy