________________
સંકલ્પિત વસ્ત્રની યાચના કરીશ” આ પહેલી અભિગ્રહ વિશેષ રૂપે પ્રતિમાને સાર છે. તથા દૂષ્ટ વસ્ત્રની જ યાચના કરીશ બીજા વસ્ત્રની યાચન કરીશ નહીં આ બીજી અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમાને સાર છે. તથા શયાતર શ્રાવકે પાસેથી અંતરીય રૂપ અથવા ઉત્તરીય રૂપથી પરિભક્ત પ્રાય વસ્ત્રને જ ગ્રહણ કરીશ આ ત્રીજી અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમાનો સાર છે. અને “ધાર્મિક પુરૂષે ઉપભેગા કરીને દીધેલ વસ્ત્રને જ ગ્રહણ કરીશ આ ચોથી અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમાનો સાર છે.
હવે ઉપરોક્ત ચારે પ્રતિમાઓને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે. “શાળ જાણું પરિમા આ ઉપક્ત સ્વરૂપવાળી ચારે વષણું રૂપ પ્રતિમાઓ “કાં રહેલા સંબંધી બાકીનું કથન પડેષણાના કથન પ્રમાણે જ સમજી લેવું
હવે પ્રકારાન્તરથી વષણ વિધિનું નિરૂપણ કરે છે. જો ઇત્તા સળrg' કદાચ પૂર્વોક્ત વિશ્લેષણથી “મળે જ ' વસ્ત્રની ગષણ કરતા સાધુને ગૃહસ્થ શ્રાવક જે કહે કે “આવવંતો સમળા” હે આયુષ્યનું શ્રમણ ! “દિતુ તમે હમણા જાઓ. માણેન વા વરાળ વા” આપ એક મહિના પછી અથવા દસ રાત પછી અથવા “પંજરHT વ' પાંચ રાત પછી “કુસુવતરે વા' અથવા કાલે કે પરમ દિવસે તમે પાછા આવજો
તો તે વચે વર્ષે રાહામો’ ત્યારે તમને એકાદ વસ્ત્ર હું આપીશ. “પ્રચાર નિઘોરં યુવા નિસન્મ આ પ્રકારનું તે શ્રાવકનું કથન સાંભળીને અને હૃદયમાં ધારણું કરીને “રે પુવમેવ મારૂ ગા’ તે સાધુએ વસ્ત્ર ગ્રહણ કરતાં પહેલાં જ વિચાર કરીને કહેવું કે-૩રોત્તિ વા મણિબત્તિ વ’ હે આયુષ્યનું શ્રમણ ! અથવા હે બહેન! “નો સહુ ને વરૂ ચTI TR હિમુનિg” આ પ્રકારના તમારા સંકેત વચન સાંભળવા હું ઈચ્છતે નથી. “મિવતિ ને s” જે તમે મને વસ્ત્ર આપવા ઈચ્છા ધરાવતા હે તે “ફાળિમેવ યાદિ હમણાં જ મને તમે આપે. છે વાં તે તે વર્ષના આ રીતે કહેતા એ સાધુની વાત સાંભળીને ગૃહસ્થ શ્રાવક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧૪