________________
સફખારૂં વર્થ સચ વા નાના' આ રીતે પણ ઉક્ત પ્રકારના જા'ગમિક કે કાંખળ
વિગેરે વસ્રને સાધુએ પોતે યાચના કરવી. અથવા ો વા છે. ટ્રેન' ગૃહસ્થ શ્રાવક એ સાધુને આપે તે એવા પ્રકારના વજ્રને મુયં સનિષ્ન જ્ઞાવ' પ્રાપુક અચિત્ત તથા એષણીય આધાકાંત ઢાષાથી રહિત હાવાથી ‘હામે સંતે હિદ્દિષ્ના' યાવત્ સમજીને તે સાધુએ એ કબલાદિ વસ્રને પ્રાપ્ત થાય તે ગ્રહણ કરવા. એ રીતે આ ‘રોષા ક્રિમ ખીજી પડિમા રૂપ અભિગ્રહ વિશેષાત્મક વષણા પ્રતિજ્ઞા સમજવી.
હવે ત્રીજી પ્રતિમા રૂપ અભિગ્રહ વિશેષાત્મક પ્રતિજ્ઞાનું નિરૂપણા કરવામાં આવે છે. ‘બાવા તરષા વિક્રમા' બીજી વચ્ચેષણા રૂપ પ્રતિમાનું નિરૂપણ કરીને હવે ત્રીજી વઋષણા રૂપ પ્રતિમાનું નિરૂપણુ કરવામાં આવે છે. ‘સે મિલ યા મિધુળીયા” તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી હૈ ૐ પુળ વં જ્ઞાનિના' જો આગળ કહેવામાં આવનાર રીતે વસ્ત્ર વિશેષને જાણી લે કે–ત અંતરિÄ વા'. આ 'તરીય અર્થાત્ પહેરવા ચૈાગ્ય વસ્ત્ર છે. અથવા ઇન્ગેિ વ’ આ ઉત્તરીય વસ્ર છે અર્થાત્ શરીરની ઉપર એઢવાનું વસ્ત્ર છે. તા તરૂઘ્ધાર વહ્યં સર્ચ વા નાઇના' એ રીતનુ અંતરીય વસ્ત્ર તથા ઉત્તરીય વસ્રને સાધુએ યાચના કરવી. અથવા રો વા કે ફૈગ્ન' ગૃહસ્થ શ્રાવક એ સાધુને અંતરીય વસ્ત્ર કે ઉત્તરીય વસ્ત્ર આપે તે તે વસ્ત્રને ામુય સળિનું જ્ઞાવ' પ્રાસૢક-અચિત્ત અને એષણીય અર્થાત્ આધાકર્માદિ દોષથી રહિત સમજીને ‘વૈિજ્ઞાન્નિ' ગ્રહણ કરી લેવી. કેમ કે આવા પ્રકારના અધઃપરિધાન રૂપ તરીય વસ્ત્રને અને એઢવા ચેગ્ય ખીજા ઉત્તરીય વસ્ત્રને લેવાથી સયમની વિરાધના થતી નથી. આ ત્રીજી અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમા છે. અર્થાત્ ત્રીજી વન્ત્રત્રણા સમજવી.
હવે ચેાથી અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમાનું નિરૂપણ કરવામાં આવે છે. ‘હાવરા ચળયા પહિમા' ત્રીજી વજ્રષણા રૂપ પ્રતિમાનું નિરૂપણ કરીને આ ચેાથી વસેષણા રૂપ પ્રતિજ્ઞાનું નિરૂપણ કરવામાં આવે છે. તે મિવુ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ઇાિયયિ વત્થ જ્ઞાજ્ઞા' જે વસ્ત્રને ધાર્મિક પુરૂષે વાપરીને તેના ત્યાગ કરેલ હાય એવા જીગુ` વસ્ત્રની યાચના કરવી અને ન જાડને હવે સમનમાળ ચિહ્નિ પિત્રાવળીમા જ્ઞાતિ' જે વસ્ત્રને ધાર્મિક પુરૂષે ઉપયોગ કરીને ત્યજી દીધેલ ડાય તે પણ ખીજા ચરક, શાકય વિગેરે શ્રમણ સાધુ સન્યાસી તથા બ્રાહ્મણુ અને અતિથિ કૃપણ દીન, હીન, ગરીબ દુઃખી અને વનીક યાચક વિગેરે તેને લેવા ઇચ્છતા ન હાય ‘તદ્દÇાર ઉન્નિયયસ્મિય વર્ત્ય' એવા પ્રકારના ધાર્મિક પુરૂષથી ઉપભુક્ત જીણુ શી જુના વચ્ચેની ‘સય વા નાજ્ઞા' સાધુએ યાચના કરવી અથષા ‘વો વા છે મેગ્ના' ગૃહસ્થ શ્રાવકે એ વસ્ત્ર સાધુને આપવા. આવા પ્રકારના વસ્ત્રને ‘જાણુચ' નિષ્ન જ્ઞાવ' પ્રાસુકઅચિત્ત તથા એષણીય-આધાકર્માદિ દ્વેષથી રહિત સમજીને પ્રાપ્ત થાય તે ‘દ્ધિનાહિન્ના' સાધુ અને સાધ્વીએ ગ્રહણ કરી લેવા. ‘વસ્થા, ક્રિમા આ રીતે આ ચેાથી વશેષણા રૂપ પ્રતિમા–પ્રતિજ્ઞા સમજવી. આ ચારે પ્રતિમાઓના સારાંશએ છે કે-પૂર્વ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧૩