________________
ટીકા'-તે મિત્રણ્ વા મિસ્તુળ વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી સે નારૂં પુળ વસ્થાનું જ્ઞાનિકન્ના' જો આ વયમાણુ રીતે વચ્ચેને જો જાણે કે જે ‘વિવા’ અનેક પ્રકારના હાય છે. અને ‘મધળમુ' ઘણા કીમતી એ વસ્ત્રા હૈાય છે. ä ના' જેમ કે 'આર્ફળ{ળ વા' જે વચ્ચે અજીન અર્થાત મૃગચર્માથી અનાવેલ ડાય ‘દ્વિનિ વા' અને અત્યંત ચિકણા હાય ‘ળિકાળાળિ યા’ તથા સૂક્ષ્મ ચિકણા અને સુદર હાય તથા ચાળિ વા” જે વસ્ત્રા આજીક અત્ દેશવિદેશમાં ઉત્પન્ન થયેલ ખ*રા ઘેટા વિગેરેના સૂક્ષ્મ ચિટણા રૂંવાટાથી બનાવેલ હાય તેથી તે આછા વસ્ત્ર કહે વાય છે. તથા યાનિ વા' જે વસ્ત્ર કાયક અર્થાત્ દેશવિદેશમાં ઉત્પન્ન થયેલ ઈન્દ્ર નીલમણીના નીલવર્ણ જેવા નીલવણું વાળા કપાસના રૂથી બનાવેલ વસ્રકાયિક વસ્ત્ર કહેવાય છે. તથા વોમિયાળિ વા' જે વસ્ત્ર સામાન્ય કપાસના રૂથી બનાવેલ હાય તે ક્ષોમિક વજ્ર કહેવાય છે. તથા તુમુનિ વા’ જે વસ્ત્ર દ્રુકૂળ અર્થાત્ ગૌડ દેશમાં ઉત્પન્ન થયેલ કપાસમાંથી બનાવવામાં આવેલ હોય તેવા વસ્ત્ર તથા ‘પટ્ટાળિ વા’- જે વસ્ત્ર પટ્ટસૂત્રથી બનાવેલ હેવાના કારણે વિશેષ પ્રકારનું પટ્ટ વસ્ત્ર કહેવાય છે. તથા ‘મયાળિ વા’ જે વસ્ત્ર મલયાચલમાં ઉત્પન્ન થયેલ સુતરમાંથી ખનાવેલ હાવાથી મલય વસ્ત્ર હેવાય છે. એજ પ્રમાણે જે વસ્ત્ર‘પન્નુન્નળિ વા’વલ્કલની છાલના તંતુએથી બનાવેલ ઢાય તે પ્રતુન્ન વસ્ર કહેવાય છે. તથા ‘બંમુયાળિ વા” જે વસ્ત્ર અંશુક દેશમાં બનેલ હોય તે અશુક વસ્ત્ર કહેવાય છે. તથા વીનમુનિ વ” ચીન દેશમાં નિષ્પન્ન થવાથી ચીનાંશુક કહેવાય છે, તથા જે વસ્ત્ર રેસાળિ વ' અનેક દેશોમાં ઉત્પન્ન થયા હોય તેને દેશ રાગ વસ્ર કહે છે અથવા દેશીય રાગી નિમિત થવાથી દેશરાગ શબ્દથી વ્યવહાર કરેલ છે. ‘ગામિહાનિ વા' તથા જે વસ્ત્ર આભિલ નામના દેશ વિશેષમાં તૈયાર થયેલ હોય તેવા વસ્ત્રને આભિક વસ્ત્ર કહેવાય છે. તથા 7 જાનિ વા' જે વસ્ર ગજલ નામના દેશમાં ઉત્પન્ન થયેલ હાય તે ગજલ કહેવાય છે. ‘હ્રાહિયાળિ વા' જે વસ્ત્ર ફલિક નામના દેશમાં ઉત્પન્ન થયેલ હાય તે લિક વસ્ત્ર કહેવાય છે. તથા જોયવાનિ વા' જે વસ્ત્ર કાયવ દેશમાં અનેલ હૈય તે કાયવ નામના વિશેષ પ્રકારના વસ્ત્ર કહેવાય છે. તથા માળિ યા” જે વસ્ત્ર ઉનના બનેલ હૈાય તેને કાંબળ કહેવાય છે તથા ‘નવરાળિ વા’ જે વસ્ર પ્રાવરણુ રૂપ હાવાથી અર્થાત્ શરીરના આચ્છાદન રૂપ હાવાથી પ્રાવરણ વસ્ર કહેવાય છે. તથા અન્તયાનિ થા’ તત્ત્વજ્ઞાાનિસ્થા આવા પ્રકારના બીજા કીમતી વસ્ત્ર કે જે ‘મષળમુત્ઝાનિ’ અત્યંત વધારે કીમતી હોવાથી સાધુ કે સાધ્વી અત્યંત અલ્પ પરિગ્રહવાળા હોવાથી વધારે ક્રીમત વાળા વસ્ત્રા ધારણ કરવાથી આ લેક અને પરલેકમાં બાધારૂપ હોવાથી મેસંતે તો પત્તિવાહિમ્ન પ્રાપ્ત થાય તે પણ આવા વધારે કીમતી વચ્ચે ગ્રહણ કરવા નહીં એજ પ્રમાણે સાધુ અને સાધ્વીને બહુમૂલ્ય વસ્ત્ર ન ગ્રહણ કરવાના ડંતુ ખતાવતા સૂત્રકાર કહે છે. ‘સે મિશ્ર્વ વા મિક્લુળી વાતે પૂર્વોક્ત સચમશીલ સાધુ અને સાધ્વી ને નારૂં આાફળપાકરળાનિ સ્થાનિક જ્ઞાનિન્ના' જો અજીન મૃગચર્મથી ખનાવેલ પ્રાવણુ રાગ્ય વચ્ચેને એવી રીતે જાણે‘તું ના' જેમ કેનિયા આ ઉદ્ભવત્ર છે. અર્થાત્
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧૦