________________
ટીકાથ-રે મિત્રÇ a fમણૂળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “gecarશું સારું સુનિકના' જે કે અનેક પ્રકારના માંગલિક અને અમાંગલિક શબ્દો સાંભળે તાવિ પચડું નો પુર્વ વડા’ તે પણ એ માંગલિક અને અમાંલિક શબદેના સંબંધમાં આ વાક્યમાણ રીતે બોલવું નહીં “' જેમ કે “તુર વા’ “સુશદ ઈતિ” અર્થાત માંગલિક અને અમાંગલિક બે પ્રકારના શબ્દોને રાગવશાત્ આ બધા શબ્દ સુશબ્દ છે. એમ કહેવું નહીં તથા “સુરક્ષા વા એજ પ્રમાણે “દુઃશબ્દ ઈતિ” અર્થાત્ માંગલિક અને અમાંગલિક આ એક પ્રકારના શબ્દોને શ્રેષવશાત્ “આ બધા દુઃશબ્દ છે, એમ કહેવું નહીં કેમ કે આ રીતેના માંગલિક અને અમાંગલિક બેઉ પ્રકારના શબ્દને કેવળ સુશબ્દ કે દુઃશબ્દ જ કહેવાથી રાગદ્વેષ થાય છે. અને સંયમની વિરાધના થાય છે. તેથી “ggજવં માë સાવલાં નાવ નો માલિઝ’ આવા પ્રકારની ભાષા સાવદ્ય-સગર્ચ નીંદનીય સમજીને બલવી નહીં. એવં યાવતુ આવા પ્રકારની ભાષા સક્રિયા અનર્થ દંડ પ્રવૃત્તિ જનક તથા કટુ અને કઠોર તથા કર્કશ અને પરૂષ તથા નિષ્ફર મનાય છે તેમ જ પ્રાણિ
ને ઉપતાપ જનક અને ભૂતેના ઉપઘાત કારક પણ માનવામાં આવે છે. તેથી આવી ભાષા બેલવી નહીં કેમ કે-ઉક્ત પ્રકારે બેલવાથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. અને સાધુ અને સાધવને સંયમની વિરાધના થાય છે. તેથી એવા પ્રકારની ભાષા બોલવી નહીં.
હવે શબ્દાદિ વિષયેના સંબંધમાં સાધુ અને સાદેવીએ બેલવા ગ્ય ભાષાને ઉદ્દેશીને કથન કરે છે. તે મિચ્છુ ૩ મિgણી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “તqirr૬ સારું સુળિજ્ઞા જે કે માંગલિક અને અપાંગલિક અને પ્રકારના શબ્દ સાંભળે “તહાવિ તારું gવ વર્ષના તે પણ એ બન્ને પ્રકારના શબ્દોના વિષે આ વયમાણ રીતે બોલવું ‘i Tદ” જેમ કે “કુર્દ સુપત્તિ વા સુશબ્દ અર્થાત્ માંગલિક શબ્દને આ સુશબ્દ છે, એમ જ કહે એટલે કે માંગલિક શબ્દને દુશબ્દ ન કહે તેમજ “કુટું દુસરે વા’ અમાંગલિક શબ્દને શબ્દ જ કહેવા જોઈએ અર્થાત અમાંગલિક શબ્દને સશબ્દ ન કહે. કેમ કે આ રીતે માંગલિક શબ્દને સુશબ્દ કહેવાથી અને અમાંગલિક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૦૨