SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ “ગાનં વાવ’ અસાવદ્ય અગડ્યું અને અનીંદનીય કહેવાય છે. તથા યાવત્ અનર્થ દંડ પ્રવૃત્તિજનક રૂપે સક્રિય પણ મનાતા નથી. પરંતુ અક્રિય કહેવાય છે. અને આવા પ્રકારને જાતિમાન વિગેરે શબ્દો કટુ કહેવાતા નથી. અને કર્કશ તથા નિષ્ફર અને પરૂષ એવં પ્રાણિના ઉપતાપ કારક પણ હતા નથી, અને ભૂતાનાં ઉપઘાત જનક પણ તે શબ્દો હોતા નથી. તેથી મનથી વિચાર કરીને વૃક્ષાદિના સંબંધમાં “માણિજ્ઞા' આવા જ જાતિમાન વિગેરે શબ્દોનો પ્રયોગ કરીને કહેવું. કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાર્વીને ખાસ જરૂરી છે. હવે સાધુ અને સાધ્વીએ વન્યફળના સંબંધમાં ન બેલવા ચોગ્ય ભાષાને ઉદેશીને કથન કરે છે.-સે મિણ વા મિલુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “દુર્લભૂયા પાક્કા હાઈ' વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયેલા વનફળને જોઈને તે અધિક માત્રાથી થયેલા વનફળને “રાશિ સે નો પર્વ વ ’ આ વક્ષ્યમાણ રીતે કહેવું નહીં. કહા જેમ કે “જા રા’ આ ફળ પાકી ગયા છે. “ જ્ઞા વા” તથા ઘાસ વિગેરેમાં રાખીને પકવવાથી ખાવા એગ્ય છે. તથા “વેસ્ટોરારૂ ar' લેવાને યોગ્ય કાળમાં નિષ્પન્ન થયેલા છે. “દારૂ વા’ આ ફળે તેઠવાં છે. વેદિયારું વા? કમળ ગોઠવી વાળા છે. તથા ખાવા માટે બે કકડા કરવા એગ્ય છે “થવI૪ મા સાવકજં નાવ નો માણિજ્ઞા” આ પ્રકારના પરિપકવાદિ શબ્દ બલવા નહીં કેમ કે-આ રીતે બેલવાથી આ શબ્દ સાવદ્ય હોવાથી આયાકર્માદિ દેષ લાગે છે. હવે ફળના સંબંધમાં સાધુ કે સાવીને બેસવા યોગ્ય ભાષાને ઉદ્દેશીને કથન કરે છે. “શે મિg વા મિરવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “દુમરા શંકા છે' વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયેલ આંબા વિગેરેના ફળને જોઈને “ર્વ વડા આ વક્ષ્યમાણ રીતે બેલવું “” જેમ કે-સંથકાર વાર આ આંબા વિગેરેના ફળે વધારે ભારથી નીચે નમી ગયા છે. તથા “વહુનિવદિમા રા' ખૂબ વધારે પેદા થયેલા છે. તથા “વહુસમૂચારૂં વા' ખૂબ વધારે માત્રામાં ફળ આવેલા છે “ચરવિત્તિ વા’ ગઠલી પણ ન હોવાથી અત્યંત કુમળા આ આંબા વિગેરેના ફળે છે. “ચTI માસ ગણપન્ન નાર’ આવા પ્રકારની ભાષા અસાવદ્ય કહેવાય છે અને યાવત્ અકટુ અને અકર્કશ તથા અનિષ્ફર અને અપરૂષ તથા પ્રાણિઓને ઉપતાપકારક હોતી નથી તથા તેને ઉપઘાતજનક પણ નથી તેથી “બમાં માણિજ્ઞા' તે સંયમપૂર્વક મનથી વિચારીને એ પ્રમાણે બોલવું. હવે કેળા વિગેરે ફળોના સંબંધમાં સાધુ સાધ્વીએ ન બોલવા ગ્ય ભાષાને ઉદ્દેશીને કથન કરે છે. “જે મિક્ષ a fમવુળ વા' તે પર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘વસંમૂગા શોહી વેઠ્ઠાઈ’ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયેલા કેળાં વિગેરેના ફળોને જોઈને તે ફળાદિના સંબંધમાં “ત્તાવ તા ારં વરૂઝ' આ વક્ષ્યમાણ રીતે કહેવું નહીં “હં ન’ જેમ કે “3 રાઆ કેળા વિગેરેના ફળ પાકી ગયા છે, અથવા શ્રી આચારાંગ સૂત્ર : ૪ २००
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy