________________
પા’ લાકડી તથા ગાડાના મધ્યભાગવતી ઉધ સનીનું કાષ્ઠપાત્ર વિશેષ અને પાટલા વિગેરે આસન બનાવવા ગ્ય છે. અથવા “ચળકાળજાનો વા' આ વૃક્ષ ખાટલા કે પલંગ વિગેરે અથવા ગાડા ગાડી વિગેરે તથા ઉપાશ્રય બનાવવા ગ્ય છે. “ માë સાવજ્જ જ્ઞાવ’ આવા પ્રકારની એટલે કે “પ્રાસાદ વિગેરે બનાવવા યોગ્ય આ વૃક્ષ છે. એવા પૂર્વોક્ત શબ્દવાળી ભાષા સાવધ સગર્થ સનિંદ્ય માનવામાં આવે છે. અને ઉપરોક્ત શબ્દો અનર્થ દંડ પ્રવૃત્તિજનક રૂપે સક્રિય માનવામાં આવે છે. અને આવી ભાષા કહું, કર્કશ, પરૂષ, કઠોર, નિષ્ઠુર પ્રાણિયેના ઉપઘાતજનક તથા ભૂતને આઘાતજનક માનવામાં આવે છે. તેથી આવા પ્રકારના શબ્દવાળી ભાષા નો માસિકા' મનથી વિચાર કરીને બેલવી નહી, કેમ કે આવા પ્રકારની ભાષાને પ્રયોગ કરવાથી સાધુ અને સાધ્વીને સંયમની વિરાધના થશે. તેથી વૃક્ષાદિના સંબંધમાં આવા પ્રકારની ભાષાને પ્રયોગ કરવો નહી કેમ કે સંયમ નિયમ પ્રતાદિનું પાલન કરવું એજ સાધુઓનું પરમ કર્તવ્ય છે.
હવે સાધુ અને સાર્વીએ વૃક્ષાદિના સંબંધમાં બેલવા ગ્ય ભાષાને ઉદ્દેશીને સૂત્રકાર કથન કરે છે. તે મિવ વા મિgoો વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી ત્તત્ર તુમુન્નાનારું પૂર્વોક્ત કથન પ્રમાણે ઉધાનમાં અથવા બગીચામાં કે ઉપવમાં “વાર્ફ પહાડોમા કે “aurળ વા’ વનમાં જઈને “વામન્ત દેહાણ વં વા ’ મેટા મેટા વૃક્ષેને જોઈને તે વૃક્ષાદિના સંબંધમાં આ વાક્યમાણ રીતે બોલવું તે ન જેમ કે “ગમતા વ’ આ વૃક્ષે ઉત્તમ જાતવાળા છે. “રીવા વા” તથા અત્યંત વિશાળ છે અને ગળાકાર છે. “મહાયારૂ વ તથા આ વૃક્ષો અત્યંત વિસ્તારવાળા છે. અને “ચાણા વા’ મોટી મેટી અનેક ડાળોવાળા છે. અથવા વિડિકાચા વા' ઘણું ગાઢ શાખાઓ વાળા છે અને પાસાયારૂ વા અત્યંત પ્રસન્નતા ઉત્પન્ન કરાવનારા છે. અને નવ દિવા” યાવત્ અત્યંત અભિરૂપ અને રમણીય આ વૃક્ષે છે. તથા અત્યંત પ્રતિરૂપવાળા આ વૃક્ષે છે. આ રીતે વૃક્ષના સંબંધમાં બોલવું કેમ કે-gauri મા આવા પ્રકારના પ્રશસ્ત જાતિ યુક્ત વૃક્ષેના સંબંધમાં બોલવામાં આવેલ શબ્દ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯૯