________________
રીતે જ કહેવી. જેમ કે “રમૈફ વા’ આ વપ્રાદિ મહારંભકૃત છે. અર્થાત્ મહા આરંભ સમારંભથી કરવામાં આવેલા છે. તથા “સાવ કે વા' સાવધકૃત છે. ગોંયુક્ત આ વપ્રાદિ બનાવેલ છે, અથવા “પચત્તરૂ વ’ આ વપ્રાદિ પ્રયત્ન પૂર્વક કરાયેલ છે. આ રીતે જ સાધુ અને સાધ્વીએ વિશેષ પ્રકારથી બનાવેલ વપ્રાદિના સંબંધ ધમાં બોલવું. અથવા “સારાં વાનાફૂર વા’ પ્રસાદનીય–પ્રસન્ન કરવા યોગ્ય વસ્તુને પ્રસાનીય છે એમ જ કહેવું જોઈએ. અથવા “રિતી રિસળીવંત વા’ દર્શનીય વસ્તુને પણ દર્શનીય શબ્દથી જ કહેવું. તથા “મિક મિજયંતિ વા’ અભિરૂપ અત્યંત સુંદર વસ્તુને અભિરૂપ શબ્દથી અને ‘પરિવું પરિવતિ વા’ પ્રતિરૂપ વસ્તુને પ્રતિરૂપ શબ્દથી જ કહેવી જોઈએ “pacવા માä' આવા પ્રકારની આરમ્ભકૃત વિગેરે પ્રકારની નિરવઘ અગહર્ય ભાષા કહેવાય છે. અને યાવત્ અક્રિયા અનર્થ દંડ પ્રવૃત્તિ વિનાની અર્થાત ક્રિયા વ્યાપાર શૂન્ય ભાષા કહેવાય છે. તેથી આવા પ્રકારની આરંભકૃત વિગેરે પ્રકારની ભાષા અકર્કશા અને અકટુ અનિષ્ફર અપરૂપા છેદન કરી અભેદન કરી અપરિતાપના કરી. અપદ્રાવણ કરી, અભૂતપ ઘાતિની કહેવાય છે તેથી એવી આરંભકૃત, સાવદ્યકૃત, પ્રયત્નકૃત વિગેરે પ્રકારની ભાષાઓને “કસાવí લાવ મારા મનથી વિચાર કરીને બોલવી. અર્થાત સંયમશીલ સાધુ અને સાધવીએ વિશેષ પ્રકારના વપ્રાદિને જોઈને પણ તેને ઉદ્દેશીને કંઈ પણ બોલવું નહીં પરંતુ કારણ વિશેષ ઉપસ્થિત થાય તે મહારંભકૃત સાવદ્યકૃત વિગેરે પ્રકારના શબ્દોથી સંયત ભાષાથી જ બલવું. તથા પ્રસાદનીય દર્શનીય વિગેરે પ્રકારથી અસાવદ્ય ભાષા બોલવી નહીં સ ૫
હવે સાધુ અને સાવીને ભેજનાદિ સંબંધી પ્રતિષેધાત્મક ભાષાનું સૂત્રકાર પ્રતિ. પાદન કરે છે.
ટીકાથ–બરે મિથે વા મળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથી gram at grim વા વાડ્રમં સારુષં વા’ અશનાદિ ચાર પ્રકારના આહાર જાતને “વવ રિઝ રાતિ નો વુિં વર્ન' બનાવેલ જેને આ લક્ષ્યમાણ રીતે તેના વિશે કહેવું નહીં “ નg” જેમ કે-“હુત્તિ વ’ આ બનાવેલ આહાર જાતને ઘણું જ સરસ રીતે બનાવેલ છે. સદત્તિ વા' અને અત્યંત સુખું પ્રકારથી બનાવેલ છે. અથવા “સાદતિ વા' અત્યંત ઉત્તમ પ્રકારથી બનાવવામાં આવેલ છે તથા “સ્ટાગેર્ વા' આ બનાવેલ પાક કલ્યાણ કારક છે. અને “નિર્વા ” તમારા જેવાએ કરવું જ જોઈએ. તેમ કહેવું નહીં. કેમ કે “gqiાં મારું સાવ લાવ’ આવા પ્રકારની સુકૃત, સુપ્પકૃત,
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯૫