SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ યશસ્વી શબ્દથી તથા “વરચંતી વકીપિ વા’ વર્ચસ્ત્રી પુરૂષને વર્ચસ્વી શબ્દથી કહેવું જોઈએ. તથા “મિરવંશી મિરવંતીતિ વા’ અત્યંત સ્વરૂપવાન પુરૂષને અભિરૂપ શબ્દથી તથા કિવંશી પરિવંતીતિ વા’ પ્રતિરૂપી પુરૂષને પ્રતિરૂપ એ શબ્દથી બેલાવા જોઈએ. એજ પ્રમાણે “સારૂ પાફિયંતીતિ વા’ પ્રસાદને ચગ્ય પ્રસાદનીય પુરૂષને પ્રસાદનીય શબ્દથી અને “ખિન્ન રણબિન્નતિ વાર દર્શનીય પુરૂષને દર્શનીય શબ્દથી બોલાવવા જોઈએ એજ પ્રમાણે ચાવો તqITT” જે પૂર્વોક્ત શબ્દ જેવા અત્યંત પ્રશસ્ય સૌદર્યશાલી પુરૂષ હોય તેને “મારું એવા પ્રકારના અત્યંત પ્રશસ્ય સૌદર્યશાળી પુરૂષ હોય તેને એ પ્રકારના પ્રશંસનીય શબ્દોથી બેલવાથી “લુફા સુરૂચા નો કુવંતિ મળવા” તે પુરૂષ ક્રોધ કરતા નથી તેથી તે રવિ તHITT ggTrifહું મા બીજા પણ જે આવા પ્રકારના પ્રશંસનીય પુરૂષ હોય તેમને એજ પ્રકારની અભિરૂદિ શબ્દથી “મિવંત સિ’ સંબંધન કરીને બેલાવવા અર્થાત્ સાધુ અને સાધ્વીએ મનથી વિચાર કરીને આવા સુંદર અને રમણીય શબ્દથી એ પ્રશંસનીય પુરૂષને સંબંધિત કરવા, એટલે કે ગંડાદ વ્યાધિગ્રસ્ત પુરૂષને પણ ઓજ તેજ વિગેરે ગુણે હોય તે એ ગુણે દર્શક શબ્દોચ્ચાર પૂર્વક ગુણગ્રાહક બનીને બેસવું. - હવે બીજા વક્ષ્યમાણ રૂપને જોઈને જે રીતે બોલવું ન જોઈએ તે સૂત્રકાર બતાવે છે– મિનq ar મિત્ત્વની વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથી બજાવે કારું પ્રતિજ્ઞા જે વક્ષ્યમાણ કેટલાક વિશેષ રૂપવાળી વસ્તુઓના રૂપને જુવે રે ? જેમ કે “જ્ઞાનિ વા’ વોને “નાવ’ યથાવત દુર્ગોને અથવા પ્રાકારને કિલ્લા ઉપરના કેટેને તથા ખાઈઓ અને પ્રાસાદે અર્થાત્ મહેલને અર્થાત્ બે માળના મકાનને અથવા નિળિ વા” વિશેષ પ્રકારના ગૃહને દેખે તે “સાવિ તારું નો પર્વ ઘારા’ પણ એ વપ્ર વિગેરેને વક્ષ્યમાણ રીતે કહેવા નહીં “R ના” જેમ કે-મુકેરૂ ’ ઘણું જ સુંદર બનાવેલ છે. અથવા “ હુ હેવું વા' બહુ સારી રીતે કરેલ છે. અથવા “લાગુડે વા’ સમ્યક્ પ્રકારથી કરેલ છે. અથવા “શરીરૂ વા’ આ કલ્યાણ કારક છે. અથવા ‘ળનેરૂ વા’ આ કરવા ગ્ય જ છે. આ પ્રકારના વપ્રાદિ આપ જેવા મહાનુભાવે જ કરી શકે “ચcg જે મારૂં સાવ' આવા પ્રકારની ભાષા સાવદ્ય નીંદનીય હોવાથી અર્થાત અધિકરણનું અનુમોદન અને સમર્થન કરવાથી સાવધ માનવામાં આવે છે. “=ાવ નો માસિકગા' એવું ચાવત ભૂતે પ્રાણિને ઉપઘાત કરનાર હોવાથી પણ સાવદ્ય મનાય છે. તેથી ઉક્ત રીતે ઘણું સરસ બનાવવામાં આવેલ વપ્રાદિ છે એવી ભાષાને મનથી વિચારીને બેલવી ન જોઈએ. હવે સાધુ અને સાધ્વીએ કેવા પ્રકારના શબ્દોથી વપ્રાદિ વિષે બોલવું તે સૂત્રકાર બતાવે છે.–“મિકq વા મિgી વાર તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સારી “હા જે વાછું વારિકન' જે કે અનેક રૂપવાળી ઘણી વિશેષ પ્રકારની વસ્તુઓને દેખાશે તે ના” જેમ કે “agrળ વ રાવ gિnળ વા વને દુને તથા યાવત્ હસ્ય મહેલ, પ્રાસાદ વિશેષ પ્રકારના બે મજલા વિગેરે કઠાને તથા ગૃહ વિગેરે જોવામાં આવશે. “તહ7 વિ તારું ઘઉં વરૂઝ' તે પણ એ વખાદિ વિશેષ વરતુઓને આ વક્ષ્યમાણ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૯૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy