SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ જો વારિકા’ કંઈ પણ ઉત્તર આપ નહીં પરંતુ મૌનનું અવલંબન કરવું. અને જે ઉત્તર આપે કે બેલે તે એ સાધુઓને લેકો પેટ ભરા કહેશે. કેમ કેપિટ ભરવા માટે જ એમણે સાધુ વેષ ધારણ કર્યો છે એમ લેક કહેવા લાગશે અને એવા અનેક દે થવા સંભવ છે. અને એ દેથી સંયમની વિરાધના થશે. તેથી આવા પ્રકારના એ મુસાફરના ગ્રામાદિ સંબંધી પ્રશ્નોના ઉત્તર સાધુ કે સાવ એ આપવા નહીં, કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુઓને પરમ ધર્મ અને પરમ કર્તવ્ય માનવામાં આવે છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ અને સાધ્વીએ આવા પ્રકારના પ્રશ્નોના ઉત્તર જ આપવા નહીં કેમ કે સાધુઓને આ લૌકિક વાતનું કંઈ જ પ્રયજન નથી. એજ હેતુથી સૂત્રકાર કહે છે કે-“ચં ચંદુ તરસ મિરર મિકડુળી વાં સામચિં” આ રીતે સંયમ નિયમનું પાલન કરવું એજ એ સાધુ અને સાધ્વીનું સામગ્રય અર્થાત સમગ્ર સાધુપણું છે. એટલે કે સામાચારી છે. કેમ કે સંયમથી જ સમગ્ર સાધુતા સિદ્ધ થાય છે. “રાષણથળે વીરો કો નમત્તો આ ઈર્યાધ્યનનને બીજો ઉદ્દેશ સમાપ્ત થયે સૂ. ૨૩ બીજા ઉદ્દેશે સંપૂર્ણ ત્રીજા ઉદ્દેશાને પ્રારંભ ઈર્યા અધ્યયનના બીજા ઉદેશમાં સાધુ અને સાથ્વીની ગમન વિધિ બતાવવામાં આવેલ છે. એ ગમન વિધિનું જ પ્રકારન્તરથી આ ત્રીજા ઉદ્દેશામાં સૂત્રકાર પ્રતિપાદન કરે છે. ટીકાર્ય–બરે મિરવું વા ઉમરવુળ વ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાર્વી મrgr સુરૂનમાળે એક ગામથી બીજે ગામ જતાં “વંતરા છે autળ વા' એ સાધુના માર્ગમાં જે વક–ખેતરમાં બનાવેલ કયારે આવે અથવા “જજિલ્લાના વા ખાઈખેડેલ ભૂમિની કે ખાડા રૂપે વચમાં આવે અથવા તે “ વાળિ વા’ કિલાથી વીટાયેલ સ્થળ મળે “વાય તો વા’ એવં યાવત્ તેરણ દ્વારા અલા-ખીલા મળે અથવા અર્ગલા પાશ એટલે સાંકળ મળે કે ખાડા વચમાં આવે અથવા ગુફા આવે અથવા “VISાળિ વા’ કૂટાગાર એટલે કે પર્વતની ઉપર બનાવેલ ગૃહ વિશેષ મળે “સાચાળિ વા' મહેલ મળે કે “નૂમnિgrળ વા’ નમગ્રહ એટલે કે જમીનની અંદર બનાવેલ ગૃહો મળે અથવા “સ્વજિન ઘ’ ઝાડ પર બનાવેલા ઘરો મળે અથવા “gવજિલ્લા વા' પર્વત ગૃહો આવે અથવા “ઉં વા વેફચવું વ્યન્તર ગાંધર્વ વિગેરે યકૃત વૃક્ષ વિશેષ–મળે અથવા “ઘૂ ઘા વેચવ સ્તૂપ રૂપ ચિત્યકૃત અર્થાત વ્યન્તરની આકૃતિ વિશેષ રૂપ ગહૂવર મળે અથવા “શાળાળિ વા’ આયસ ગૃહ અર્થાત્ આરસ પત્થરથી બનાવેલ ઘર કે આયશ શાળા મળે અથવા ‘કાવ મળનિહાનિ વા યાવતુ અન્ય પ્રકારના ભજન ગૃહ વિગેરે મળે તે “ વાગો શિકિન્નર શિકિન્નર’ એ વખ વિગેરને બને હાથને કે એક હાથને ઉંચા કરીને જોવા નહીં અથવા તે “બંઝિયાણ શિવ તિ' શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૭૧
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy