________________
ઈધ્યયનના બીજા ઉદ્દેશના પુર્વાંક્ત કથનના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે.-ટીકા’-‘સે મિત્ર વા મિřવુળી વા' તે પૂર્વાંતિ સયમશીલ સાધુ અને સયમ શીલ સાધ્વી ગામાજીનામું સૂજ્ઞમાળે' એક ગામથી ખીજે ગામ જતાં ‘અંતરા લે જાતિવલિયા વચ્છિન્ના' એ સાધુને માર્ગોમાં જો કંઈ વટેમાર્ગુ પાંસે આવી જાય અને તે નૅ પાકિ ક્રિયા વં યજ્ઞ' તે વટેમાર્ગુ જો એ પ્રમાણે કહે અર્થાત્ પૂછે કે-આસંતો! સમળા !' હું આયુષ્મન્ ! ભગવન્! શ્રમણ ! નૈતિક્ સ ગામે વા નો વા આ ગામ કેવડુ છે? કેવડુ આ નગર છે? જ્જરે ના મરુંવે વા તથા કેવડુ આ ક°ટ–નાનુ ગામ છે ? કે કેવ ુ વિશાળ આ નાનું ઉપનગર રૂપમડ`ખ છે? તથા નાવ રાચદ્દાની વા ચાવત્ કેવડું માટું આ પત્તન-કસમે છે? કેવડુ મેહું આ દ્રોણુમુખ અર્થાત્ પર્યંતની તળેટી છે ? તથા કેવી મોટી આ ખાણ છે? તથા કેવડા માટે આ આશ્રમ છે ? તથા
आ० ७१
કેવડી મોટી આ રાજધાની છે! તથા દેવયા ત્થ બાસ આ ગામ વિગેરેમાં કેટલા ઘેાડા છે? અથવા ‘થી' કેટલા હાથી છે? તથા નામપિંદોજી'મનુસાત્ત્વિમંત્તિ' કેટલા ગ્રામપિ ડાલક અર્થાત્ ગ્રામભિક્ષુક ગરીબદીન દુ:ખી અને દરિદ્ર માણુસા રહે છે ? આ પ્રમાણે એ વટેમાર્ગુના પૂછવાથી સે નન્નુમત્તે' અને તે ગામ વિગેરેમાં ચેખા વધારે થાય છે? અથવા વદુર્’ એ ગામાદિમાં પાણી વધારે છે ? વદુનળે’ ઘણા માણસા ત્યાં વસે છે ? ‘યદુગવલે' ઘ વગેરે ધાન્ય અધિક પ્રમાણમાં ત્યાં છે ? અથવા તે અમત્તે' આ ગ્રામ નગર વિગેરે થાડા જ ચાખાવાળા છે ? તથા પ્પુ' થાડા જ પાણીવાળા એ ગામ નગરાદિ છે? અથવા ‘qગળે” થેાડા જ માણસો ત્યાં નિવાસ કરે છે? તથા વ્પનવલે' એ ગામાદિમાં થાપું જ ઘહૂ' ચડ્ડા વિગેરે અનાજ છે ? ‘ચનિ લિયાનિ પુષ્ઠિના આવા પ્રકારના જે પ્રશ્નો પૂછે તે તે સાધુ અગર સાધ્વીએ શનિ પલિબાળિો યા લદ્દો વા' આવા પ્રફારના પ્રશ્નો પૂછે કે ન પૂછે પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૭૦