________________
અનેક પ્રકારની પીડા કરે તથા ‘વધ a fganઝું વા' વસ્ત્ર અથવા પાતરાએ અથવા ૪૪ જાય છi a” કાંબળ કે પાદ પાંછન વિગેરે પણ “છિદ્રિક વા” આંચકીલે તથા
પવિત્ર વા’ તેનું ભેદન અર્થાત, ભાંગ ફેડ પણ કરી નાખે અથવા “ઝવકિઝ વો લુંટી પણ લે તથા “pfps a’ વસ્ત્રાદિ ઉપકરણોને ફાડી નાખીને કે પાત્રાદિને તેડી ફેડીને ફેંકી પણ દે તેથી આવા પ્રકારના ચેર કે લુટારાઓને રહેવાના સ્થાનમાંથી સાધુ કે સાવીએ વિહાર કર નહીં એજ વાત સૂરકાર નીચેના સૂત્રાશથી કહે છે મઢ મિકqળે પુત્રોવરિટ tણ ઘort” તેથી સાધુ અને સાધ્વીને ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણેને પૂર્વોક્ત રીતે ઉપદેશ કરેલ છે. તથા “ તqui વિચારૂં આવા પ્રકારના દુર્જને અને ચોર લુટારાઓના રહેવાના સ્થાનમાં થઈને જવું નહીં તથા “દાંતિયાળ' સીમાં સમીપ વતિ “વહુચરળrf” ચોર લુટારાઓના સ્થાનમાંથી ગમન કરવું નહીં તેમજ “જાગ વિદ્દા પરથાર પવનન્ના માણ' એવું યાવત સ્કેના સ્થાનની મધ્યમાં થઈને અને અનાર્યોના સ્થાનમાં થઈને જવું નહીં. કે જે સ્થાનેનું વર્ણન પણ કરી શકાય તેમ નથી. આવા પ્રકારના ચાર લુટારાઓને રહેવાના સ્થાનમાંથી વિહાર કરવા માટે મનમાં સંક૯પ પણ ન કરે. પરંતુ “તો સં યામેવ’ સંયમશીલ થઈને યતના પૂર્વક જ “માણુમં દુન્નિા ” એક ગામથી બીજે ગામ જવાનો વિચાર કરે. અર્થાત્ ઉક્ત પ્રકારે ચેર લુટારા કે બદમાસેને રહેવાના સ્થાનમાં થઈને વિહાર કરવા માટે ક્યારેય વિચાર ન કરો પરંતુ પૂર્વોક્ત લુટારાના સ્થાને છોડીને જ સંયમ પૂર્વક બીજ માગથી વિહાર કરશે. આ સ. ૮
ફરીથી પ્રકારાન્તરથી ગમન નિષેધના બાનાથી સાધુઓને એક ગામથી બીજે ગામ જવાની વિધિ બતાવે છે –
ટીકાર્ય–જે મિલ્થ વા મિgી વા’ એ પૂર્વોક્ત સાધુ અને સાધી “જમણામ ગમળે” એક ગામથી બીજે ગામ જતાં એ સાધુને તાજી રે ગાયાનિ : રસ્તામાં અરાજક રાજા વિનાના નગર મળે અથવા “રાયાળિ વા’ ગણરાજય અર્થાત્ પ્રજાતંત્ર વાળા રાજય મળે અથવા “gવાચાળ વા” યુવરાજથી અધિછિત નગર મળે અથવા તો સાળિ રા' બે રાજા જેના માલિક હોય એવા નગર મળે અથવા વૈજ્ઞાનિ વા અનેક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫૫