________________
જવાથી એની હિંસા થવાનો ભય રહે છે. તથા એ પ્રકારના સરળ માર્ગેથી જવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. સૂ. ૭ છે
હવે બીજા પ્રકારથી એ ગમન નિષેધનું જ કથન કરે છે.
ટકાથ–બરે રમવું વા મિજવુળી વા એ પૂર્વોક્ત સાધુ અને સાધ્વી “માજીનામું સુઝમાળે એક ગામથી બીજે ગામ જવા “ચંતા સે વિરવાજ' એ સાધુને માર્ગમાં અનેક પ્રકારના “જયંતિ િપ્રાત્યાતિક સીમાની સમીપ “સુચા િચાર લુટારાના સ્થાને તથા “
મિનિ ગ્લૅચના અનેક સ્થાને મળે તથા “ઝારિયા’િ અનાર્યોના સ્થાને તથા “દુન્નgળિ’ જે સ્થાનના નામે ઘણી મુશ્કેલીથી કહી શકીએ છીએ અને “સુq7વળજ્ઞાજિ” જે સ્થાનેનું વર્ણન પણ કરી શકતા નથી. તથા “ઝાઝારિયોહીfજ જે સ્થાનમાં બે પહોર રીતે જાગનારા ચાર અને લુટારાઓ રહે છે અને “માસ્ટરિમોરૂmો’ અકાળમાં જ ચાર લુટાર વિગેરે ભજન કરતા હોય છે. આ પ્રકારના મુશ્કેલી ભર્યા રથામાં વિહાર કર નહીં “રકા વિહાર સંથમાળેfહું' વિહાર કરવા ગ્ય પ્રદેશ હોય તે આ લુટારા ચોરો વિગેરેથી ભરેલા “શાળaunહું સ્થાનમાંથી “ો વિદાદિવા” વિહારની ઈચ્છાથી પરિવારના જમાઈ' જવા માટે ઉક્ત થવું નહીં કેમ કે આવા ચાર લુટારાઓ સાધુ અને સાધ્વીને વિહાર કરતા જોઈને તેમની વસ્તુઓ લૂટી લેશે. તથા મારી પણ નાખવાને સંભવ રહે છે. તેથી આવા પ્રકારના ભય ભરેલા સ્થાનમાંથી જવું નહીં એ જ હેતુથી સૂકાર કથન કરે છે. જેવીકૂચા” કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે-“માયાળમેય ચોર લુટારાઓને રહેવાના સ્થાનેની વચમાંથી ગમન કરવું તે સાધુ અને સાધ્વીને કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કારણ કે તે જે વાઢા જયંતે' એ લુટારૂના સ્થાનમાં રહેનારા ચાર ડાકુના છોકરાઓ એવી રીતે કહેશે કે સાધુ ચાર છે “N gવવા આ સાધુ ગુપ્તચર (સી. આઈ. ડી.) છે. અને “જય તો માત્ત ઃ આ સાધુ ગુપ્તચર રૂપે શત્રુઓની પાસેથી આવેલ છે, એ પ્રમાણે કહીને “i fમવું ગણિsઝ વા’ એ સાધુની નિંદા કરીને દેષિત કરશે. “રાજ વિજ્ઞ વ' તથા યાવત્ દંડાથી તાડિત પણ કરશે અર્થાત્ એ ચે ૨ લુટારાના બદમાસ છોકરાઓ સાધુને સટી કે લાકડી વિગેરેથી માર પણ મારશે, એને કદાચ મારી પણ નાખે કે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫૪