SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ઇર્યાઘ્યયન કા નિરૂપણ ત્રીજા ઈર્ષ્યાયનના પ્રારભ ટીકાĆ–હવે સાધુ અને સાધ્વીના ગમનાગમન વિધિનું પ્રતિપાદન કરવા માટે ત્રીજા ઈ ધ્યયનના પ્રારંભ કરવામાં આવે છે. તેમાં દ્રવ્ય, ક્ષેત્ર કાલ, અને ભાવના ભેદથી ચાર પ્રકારની થર્યો હાય છે. ‘ફળદ્દ' આ વ્યુત્પત્તિથી ગયઈક ઇક્ ધાતુથી ભાવ વાયા કય પ્રત્ય કરીને થયેલ ઇર્ષ્યા શબ્દના અર્થોં ગમન થાય છે. તેમાં સચિત્ત, અચિત્ત અને મિશ્રના ભેદથી દ્રવ્ય ઈર્યાં ત્રણ પ્રકારની થાય છે. તેમાં સચિત્ત વાયુ અને પુરૂષ વિગેરે દ્રવ્યની ગમન રૂપા સચિત્ત ૬૫ ઇર્ષ્યા કહેવાય છે. તથા અચિત્ત પરમાણુ' વિગેરે દ્રવ્યની ગમન રૂપા અચિત્ત દ્રવ્ય ઈર્ષ્યા કહેવાય છે, અને રથ વિગેરેની ગમનરૂપા સચિત્તાચિત્તાત્મક મિશ્ર દ્રવ્ય ઈર્ષ્યા સમજવી. તથા જે ક્ષેત્રમાં અર્થાત્ દેશમાં ગમન કરાતું હાય અગર ગમનરૂપા ઈર્ષ્યાનું વર્ણન કરવામાં આવતુ હેાય તેને ક્ષેત્ર ઇર્ષ્યા કહે છે. અજ પ્રમાણે જે કાળમાં ગમન કરાતુ હાય તેને કાળ ઇર્ષ્યા કહે છે. તથા ચરણુ ઇર્ષ્યા અને સંયમ ઈર્ષ્યાના ભેદથી ભાવ ઈર્ષ્યા એ પ્રકારની થાય છે. તેમાં સત્તર પ્રકારના સંયમાનુષ્ઠાન રૂપા સયમેર્યો સમજવી. અને ગમનરૂપા ઇર્ષ્યા ચરણઇર્ષ્યા કહેવાય છે. કેમ કે વાતી' આ ધાતુથી ભાવમાં અનન્યૂપ્રત્યય લગાડીને અનાવેલ ચરણુ શબ્દને અ ગમન રૂપ થાય છે. આ સઘળી ઈર્ષ્યાઓનું નિરૂપણુ આગમોમાં કરવામાં આવેલ છે જેમ કે વ ફરિયાો તિવિહા’ દ્રવ્ય ઇર્યાં ત્રણ પ્રકારની ‘પિત્તાષિત્તમીલના ચેવ’સચિત્ત, અચિત્ત અને મિશ્રા વિત્તન્નિ નામ વિત્ત જાહેાટો ર્ડારૂં હો' ક્ષેત્ર ઇર્ષ્યા જે ક્ષેત્રમાં ગમન કરવાનું હાય. તે ક્ષેત્ર ઈર્યો છે. જે કાળમાં ગમન કરાતું ઢાય તે કાળ કર્યા છે. ‘માય ફયાઓ યુવિા' ભાષ ઇર્યા એ પ્રકારની છે. વરિયા ચૈવ સંજ્ઞમેરિયા વ' ચરણુ ધર્યાં અને સંયમ ઈરિયા ‘સમળણ હું રામનું નિદ્દોયું હોય પરમુદ્ધ કૃત્તિ' શ્રમણનુ ગમન કેવી રીતે નિર્દોષ અને પરિશુદ્ધ થાય છે. આના સારાંશ એ છે કે આલંબનથી અર્થાત્ દિવસમાં માગ ગમનથી યતના પૂર્ણાંક ગમન કરતા સાધુનું ભાવરૂપ ગમન નિર્દોષ કહેવાય છે. અથવા અકાળમાં પણ ગ્લાન—ખિમાર વિગેરેના આલંબન નિમિત્તથી યતના પૂર્ણાંક ગમન કરતાં સાધુનું ભાવરૂપ ગમન નિર્દોષ કહેવાય છે. અથવા અકાળમાં પણ ગ્લાન–ખિમાર વિગેરેના આલ અન નિમિત્તથી યતના પૂર્ણાંક ગમન કરતા સાધુનુ ગમન નિર્દોષ અને શુદ્ધ મનાય છે. કહ્યુ પણ છે. ‘બાવળે ચાહે મળે ચૈત્રમુદ્ધ મહિં સોરુવિન વરમુદ્ધ સથંતુ । चउकारणपरिसुद्धं अहवावि होज्ज कारणज्जाए । आलंत्रणजयणाए काले मग्गेव जइयध्वं ॥।' આલંબન કાળ માર્ગ અને યતના એ ચારેના ભેદથી સેાળ પ્રકારનું પ્રશસ્ત પરિશુદ્ધ ગમન માનવામાં આવે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૪૮
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy