________________
દ્વારરૂપ માનવામાં આવેલ છે. અર્થાત્ કંધના કારણરૂપ માનવામાં આવે છે. તેથી ઉપાશ્રયના બે માળ વિગેરેની ઉપર મલમૂત્રાદિના ત્યાગ કરવાથી ક`બ ધ થાય છે, અને તેથી સાધુ સાધ્વીને સયમ આત્મ વિરાધના થાય છે. તેથી સયમ નિયમ નતનું પાલન કરવાવાળા સાધુ અને સાધ્વીએ બિમાર વગેરે રૂગ્ણ અવસ્થામાં પણ ઉપાશ્રયની ઉપરના મજલા ઉપર રહીને ત્યાં મલમૂત્રાદિના ત્યાગ કરવા નહીં, કેમ કે તે તસ્ય ઋણનું વારેમાળે” તે પુર્વોક્ત રૂo સાધુ ત્યાં અર્થાત્ ઉપાશ્રયના ઉપરના ભાગમા એ મજલા વિગેરેની ઉપર મલમુત્રાદિનો ત્યાગ કરતાં કરતા ‘વણિકગ વા ડ્ડિા વા' પ્રચલિત થઈ જાય કે પડિ જાય અને મૈં તત્ત્વ પચરુમાળે વા વયસમાજે વા' એ સાધુ ત્યાં પ્રચલિત થઇને કે પડિ જઈને ‘Ëવા પાચં વા” હાથને કે પગને ‘ના સીસ વા યાવત્ જ ઘાને કે ખાવડાને કે મસ્તકને અથવા ‘અળચર ના જાતિ' અન્ય કોઇ પણ અંગને અથવા ચિનારું સૂત્તિજ્ઞ વા' ઇંદ્રિય જાલ અર્થાત્ આંખ વગેરે ઈંદ્વિચનિાસ્વય' વિનાશ કરશે અથવા ‘વળિ વા મૂયારૂં વા’ પ્રાણિયાને કે ભૂતને નીવારૂં વા સત્તારૂં વા' જીવાને કે સર્વોને ‘અમિનિમ્ન વ’મારી નાખશે અથવા નાવ થયોવિજ્ઞ વા' યાવત્ તેમના વિનાશ કરશે, પર’તુ ‘અદ્ મિત્રવુળ પુથ્થોટ્વિા ' પડ્ળા' તેથી સાધુ અને સાધ્વીએ માટે વીતરાગ ભગવાન્ મહાવીર સ્વામીએ પહેલેથી જ સયમ નિયમાનું પાલન કરવાની આજ્ઞા કરેલ છે. સફેદ ચં હ્રાળે અને એજ ભગવાનના ઉપદેશ અને હેતુ તથા કારણ પણુ એજ બતાવેલ છે કે સાધુ અને સાધ્વીએ જીવાની હિંસાના ત્યાગ પૂર્વક જ સંયમ નિયમાનું પાલન કરવું જાઇએ. તેથી તર્પ્રે કવરક્ષણ' તેવા પ્રકારના ઉપાશ્રયમાં કે જે ‘બૈતહિવના' આકાશ તરફ સ્થિત છે મજા વિગેરે ઉપરના ભાગમાં ‘નો ઢાળ વા, સેમાંં ના' કાર્યોત્સર્ગ રૂપ ધ્યાન અથવા શય્યા સુથારે કે સ્વાધ્યાય માટે સ્થાન ગ્રહણ કરવુ' નહી' કેમ કે ઉપાશ્રયના ઉપરના ભાગમાં એ મજલા વિગેરેની ઉપર મલમૂત્રાબ્દિના ત્યાગ કરવાથી ઉક્ત પ્રકારથી પ્રાણિ જીવજં તુઓની હિં ́સા થવાની સ ́ભાવનાથી સચમ આત્માની વિરાધના થાય છે, !! સૂ. ૧૧ ૫
હજી પ્રકારાન્તરથી ક્ષેત્રશય્યા વિષે જ વિશેષતાનું કથન કરે છે.
ટીકા-ને મિલ્લૂ વા મિવુળી વા’તે સંયમશીલ સાધુ કે સાધ્વી ૐ ૐ પુળ રૂં જ્ઞાગ્નિ' જો આ વક્ષ્યમાણુ રીતે ઉપાશ્રયને જાણે કે આ ઉપાશ્રય ‘સથિય' સ્ત્રી ખાળક વિગેરે કુટુંબ પરિવાર વાળા છે. તથા સવુ' કુતરા, ખિલાડા, વિગેરે પ્રાણિચૈાથી પણ યુક્ત છે. તથા લઘુમત્તવાળ” ગાય ભેશ વિગેરે પશુઓથી પણ ભરેલ છે. તથા એ સ્ત્રી, બાળક, કુતરા, ખિલાડાએ અને ગાય ભેંસ વગેરે પશુઓના ભક્ષ્ય અનાજ નિરણ વિગેરેથી પણ ભરેલ છે. તે તારે સરિત્ યસ' એવા પ્રકારના સાગારિક અર્થાત્ સ્ત્રી બાળક પશુએ વિગેરેથી ભરેલા ઉપાશ્રયમાં ો ટાળવા સેમ વ સ્થાન-અર્થાત્ ધ્યાનરૂપ કાર્યાત્સ` માટે શય્યા સસ્તારક પાથરવા કે ‘નિસીયિ વા ચેતેન્દ્ર' સ્વાધ્યાય કરવા માટે સ્થાન ગ્રહણ કરવું નહી' કેમ કે-‘બાવાળમેચ' આવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૦૩