________________
ક્ષેત્રશધ્યાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરે છે–
ટીકાથ-સે મિસ વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાર્વી સે નં પુજન gવં વાસઘં જ્ઞાળિજ્ઞા” જે આ નીચે કહેવામાં આવનાર રીતના ઉપાશ્રયને જાણે તે ના” જેમ કે “વયંસિ વા” એક લાકડ ના સ્તંભની ઉપર અથવા “વંતિ વા’ માચા ઉપર કે “માર વા’ માળ ઉપર માલારૂપ કાષ્ઠ વિશેષની ઉપર અગર “પાનાચંતિ પ્રાસાદ-બે માળની ઉપર અથવા “જિતતિ વા' ઉપરના મહેલની ઉપર અથવા “જur - ત્તિ વાતાવલિ' આ બધા પૈકી કેઇ પણ પ્રકારના “વંતસિયલલિ' ઉપર અરિક્ષમાં રહેલ ઉપાશ્રયની ઉપરના ભાગમાં “બઢાનાહિં #હિં સ્તન્મ વિશેષની ઉપર કે માંચાની ઉપર માળ ઉપર કે બે માળની ઉપર અથવા મહેલની ઉપર કોઈ અત્યંત માંદગી વિગેરે ખાસ કારણ વિના ધ્યાનરૂપ કાયોત્સર્ગ માટે અગર શવ્યા સંથારો પાથરવા માટે અગર સ્વાધ્યાય કરવા માટે સ્થાન અર્થાત નિવાસ કરવો નહીં કેમ કે આવા પ્રકારના મહેલની ઉપરના ભાગમાં નિવાસ કરવાથી સંયમશીલ સાધુ અને સાધીને સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી આવા પ્રકારના ઉપાશ્રયની ઉપરના ભાગમાં સાધુ કે સાધ્વીએ રહેવું નહીં પરંતુ માંદગી વિગેરે વિશેષ કારણવશ તે ઉપા. શ્રયના ઉપરના ભાગમાં પણ બે માળ વિગેરેની ઉપર નિવાસ કરવામાં કેઈપણ પ્રકારને દોષ લાગતું નથી. તે સૂ. ૧૦ |
आ०४५
ફરી પણ પ્રકારનારથી ક્ષેત્રશાને જ ઉદ્દેશીને વિશેષતા બતાવવા માટે પુનઃ કથન કરે છે.
ટીકાર્થ-રે કાર રેસિલિચ તે ઉપાશ્રયની ઉપરના ભાગમાં બે માળ વિગેરેની ઉપર કદાચ લાચારીથી અર્થાત્ વાના િપરિસ્થિતિને લઈ બિમાર સાધુથી આશ્રિત કરવામાં આવે એટલે કે બિમાર સાધુ ત્યાં વાસ કરે તે જ તત્વ સોવિયા વા' એ ઉપાશ્રયની ઉપરના ભાગમાં પ્રાસુક કંટા પાણીથી અથવા “સિગોવિચળ વા’ પ્રાસુક ગરમ પાણીથી “સ્થાન વા વાયા ને વા’ હાથને કે પગેને અથવા “બરછી િવા આંખેને કે “તાનિ વા’ દાંતને કે “મુદ્દે વા’ મોઢાને “અપોન્ન વા ઘણો જ એકવાર કે અનેકવાર ધેવા નહીં અર્થાત બિમાર સાધુએ હાથપગ વિગેરેને ઉપાશ્રયના ઉપરના ભાગમાંથી શીતેદક વિગેરેથી છેવા નહીં તથા ‘ળ તથ પરેડા” એ ઉપાશ્રયના ઉપર ભાગમાં રહીને મલમૂત્ર ત્યાગ કરવો નહીં એ મલમૂત્રાદિના નામે લેખ કરીને નિર્દેશ કરે છે. “સં =” જેમ કે-૩રવાર વા ઘાસવાં વા’ ઉચ્ચાર–મળત્યાગ પ્રસવણ-મૂત્રત્યાગ “રું વા હિંવાળ વા ખેલ-કફત્યાગ બળખા વિગેરે તથા સિંઘાણ-નાકને મેલ લીંટ વિગેરે અથવા વંત વ’ વાન્ત વમન ઉલટી પતં વા’ તથા પિત્ત ‘પૂ’ વા’ પરૂ અથવા “રોળિયં વા’ રૂધિર અor at નીરવચä વો' આવા પ્રકારના શારીરાવયવના વિકારેને ત્યાં કરવા નહીં કેમ કે વસ્ત્રાવ્યા બાગાળમેચ' કેવળજ્ઞાની એવા વીતરાગ ભગવાન્ મહાવીર સ્વામીએ કહેલ છે કે આ ઉપાશ્રયને બે મજલા વિગેરે મહેલેની ઉપર મલમવાદિને ત્યાગ કર એ કર્માગમનનું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૦ ૨