________________
પ્રકારના ઉપાશ્રયમાં ‘ર્ડાકòત્તિા દિòત્તિ' વારવાર પ્રતિલેખન કરીને તથા ‘RAT પન્નત્તા' એધાથી પ્રમાના કરીને તકો સામેત્ર' સંયમ યતનાનું પાલન કરવામાં તત્પર થઈને ‘ટાનું વા ધ્યાનરૂપ કાત્સગ માટે સ્થાનને ગ્રહણ કરવું તથા ‘સેન્દ્ગ વા નિનયિ યા ચેતેના' શય્યા—સંથારા પાથરવા માટે પણ એવા પ્રકારનું સ્થાન ગ્રહણ કરવુ. તેમજ નિષીધિકા-સ્વાધ્યાય માટે પણ ભૂમિ ગ્રહણ કરવી કેમ કે આ રીતે પુરૂષાન્તરકૃત તથા અડ્ડાર લાવવામાં આવેલ તથા પરિભકત તથા આસેવિત ઉપાશ્રયમાં રહેવાથી જીવ વિગેરેની હિંસાને સંભવ ન હાયાથી સાધુ કે સાધ્વર્ધીને સયમ આત્મ વિરાધના થતી નથી. ॥ સૂ, પા
ગા॰ ર
હવે પ્રકારાન્તરથી ક્ષેત્રશય્યાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરે છે.
ટીકા-ને મિ વા મિવુળી વા' પૂર્વોકત સાધુ અને સાધ્વી સે ન પુળ વં વયં જ્ઞાન્નિા' જો એવી રીતે ઉપાશ્રયને જાણી લે કે ‘અયંત્રણ મિત્રવુત્તિયા' ગૃહસ્થ શ્રાવકે સાધુએને માટે જ હ્િ વા પ્રવિણ વા' કકિત અર્થાત્ લાકડા વગેરેથી લીત વિગેરેમાં દુરસ્તી કરાવેલ છે. અર્થાત્ છન્નુ વિગેરે ખનાવેલ હાય તથા ઉત્ક'ખિત એટલે કે વાંસ વિગેરેથી બાંધેલ છે અથવા છને વા ત્તિ વા' છતિ અર્થાત્ દાભ ઘાસ તણના માસ્તરણથી ઢાંકેલ છે. તથા ત્તેિ યા ઘટે વા' છાણુ માટીથી લીધેલ હેાય અથવા ચુના વિગેરેથી ધાળેલ હાય તથા મઢે વા સંસદું યા સપૂમિ વામુ અર્થાત્ લેપન વિગેરેથી લીપીને સમતલ સરખા કરેલ હાય તથા સંષ્ટ-ભ્રમિક વિગેરેથી સ ́સ્કૃત અર્થાત્ વાળીચાળીને તૈયાર કરેલ હોય અથવા સંપ્રધૂષિત અર્થાત્ દુર્ગંધ વિગેરેને દૂર કરવા માટે ધૂપ વિગેરેથી સુવાસિત કરેલ હાય ‘તદ્વવારે વસ’આ પ્રમાણે પૂર્વોક્ત રીતે સાધુને માટે સજાવેલ ઉપાશ્રયમાં કે જે ઉપાશ્રય ‘પુäિતરદે' પુરૂષાન્તરકૃત અર્થાત દાતાએ અર્થાત્ અસયત શ્રાવકે જ બનાવેલ હાય તથા વિદ્યા બત્તી' અહિઃ અનિદ્ભુત-મર્થાત્ બહાર ઉપયેગમાં લાવેલ ન હાય તથા ‘મુત્તે ગાય અનાસત્રિ' ખીજા કાઇએ પણ અત્યાર સુધી ઉપભાગ કરેલ ન હાય તથા યાવત તદથિક-એ જ સાધુ માટે બનાવવામાં આવેલ હાય તેમજ બીજાએાએ તેના ઉપયોગ કરેલ ન હેાય આવા પ્રકારના ઉપાશ્રયમાં ‘ળો સાળં વા સેન વા' સ્થાન-ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ માટે નિવાસ કરવા નહી. તેમજ શય્યા-સસ્તારક સ થારો પાથરવા માટે પણ વાસ કરવા નહી. ‘નિકીહિય” વા વક્જ્ઞા' નિીધિકા સ્વાધ્યાય માટે પણ ત્યાં નિવાસ કરવા નહી' કેમ કૈં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૯૭