SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રશસ્યાને જ ઉદ્દેશીને કંઈક વિશેષતા બતાવે છે ટીકાર્ય-‘રે મિલ્લૂ વા વિવુળી વા એ પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધ્વી રે જ પુજ્ઞ વરણાં કાળિકન્ના' યદી આ વાક્યમાણ પ્રકારે ઉપાશ્રયને જાણે કે સંg fમજવું વહિાd ગૃહસ્થ શ્રાવક ભિક્ષુની પ્રતિજ્ઞાથી અર્થાત, સાધુના નિમિત્તે જ સમગમન અતિહિં ઘણુ શ્રમણ-ચરકશાક્ય વિગેરે સાધુઓને તથા બ્રાહ્મણોને તથા અતિથિ અભ્યાગતેને તથા “વિજળીમe? કૃપણ ગરીબદીન દુઃખીને અને વનપક યાચકોને વાણિજ્ય પાળિય’ ગણી ગણીને અર્થાત્ ચરકશાકય વિગેરે દરેકને વારં વાર ગણીને તથા દરેકને “મુદિ’ લક્ષ કરીને “પારું મૂયારું વીવાડું સત્તારૂં સમરમ’ પ્રાણિયેનો ભૂતાન જીનો અને સને સમારમ્ભ કરીને અર્થાત્ તેમને પીડા પહોંચાડીને તથા તેમને “સમુદ્રિ' લક્ષ કરીને “શીઘં નામ છે ” કીત—પૈસાથી ખરીદ કરેલ પ્રાહિત્ય-રૂપિયા ઉધાર લઈમેળવેલ અચ્છેદ્ય બલાત્કારથી નોકર વિગેરેની પાસેથી છીનવી લીધેલ તથા “બિસિડ્રે fમ અનિસુષ્ટ સઘળા માલિકેની સંમતિ વિના લઈ લીધેલ તથા અસિહુન-તૈયાર બનાવેલ કઈ પ્રકારે રાખેલ “વાવ રે” એવં યાવતુ આવા પ્રકારના ઉપાશ્રય જે ગૃહસ્થ શ્રાવક સાધુઓ માટે આપે તે ‘ ત રે આવા પ્રકારથી પ્રણિયે, ભૂતે અને સને પીડિત કરીને ખરીદ કરેલ વિગેરે મેળવેલ ઉપાશ્રયમાં ‘પુરિસંવાડે જે પુરૂષાન્તરકૃત પણ ન હોય અર્થાત્ દાતાથી અન્ય વ્યક્તિ એ બનાવેલ ન હોય એટલે કે દાતા એજ બનાવેલ હોય “વહિયા વળી બહાર લાવેલ ન હોય ‘નાવ અratવણ' યાવત્ તર્થિક એ સાધુ માટે જ બનાવેલ હોય તથા અપરિભક્ત-ઉપભેગમાં લેવાયેલ પણ ન હોય તથા અનાસવિત–પહેલાં કેઈએ ઉપગ કરેલ ન હોય આવા પ્રકારના ઉપાશ્રયમાં “m ai વા સેક વા’ ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ માટે નિવાસ ન કરવો તથા સંસ્મારક પાથરવા પણ સ્થાન ગ્રહણ ન કરવું. તથા નિષાધિકા-સ્વાધ્યાય માટે પણ ભૂમિ ગ્રહણ કરવી નહીં. કેમ કે આ પ્રકારના ઉપાશ્રયમાં રહેવાથી જીવની હિંસા થવાની સંભાવના રહે છે. તેથી સંયમ આત્મ વિરાધના થાય છે. પરંતુ “gવં જ્ઞાળિયા જે વયમાણુ રીતે એ ઉપાશ્રયને સંયમશીલ સાધુ અને સાવી જાણી લે કે આ ઉપશ્રય “પુરિસંત પુરૂષાન્તરકૃત છે. અર્થાત્ દાતા શિવાયની વ્યક્તિ એ બન વેલ છે. તથા વરિયા ની બહાર પણ ઉપયોગ માં લેવાયેલ છે. “નાવ ગાયિg” તથા ઉપગ પણ કરેલ છે. આ સેવિત અર્થાત્ સેવન પણ કરેલ છે, આ પ્રમાણે જોઈને કે જાણીને આવા શ્રી આચારાંગ સૂત્ર : ૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy