________________
હવે ક્ષેત્રશય્યાને ઉદ્દેશીને તેનું સૂત્રકાર નિરૂપણ કરે છે.
ટીકા”-તે મિરવું વા મિથુની વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી મિત્રણેના પગરણય ત્તિ' જો રહેવા માટે ઉપાશ્રય રૂપ નિવાસસ્થાનની ઇચ્છા કરે અર્થાત્ રહેવા માટે ઉપાશ્રયને શેાધે તે નામ ના ખારવ' ગામમાં કે નગરમાં ‘હ્યુનું યા જ્યનું વા' ખેટ-નાના ગામમાં અથવા ક°ટ-નાના નગરમાં અથવા મડવવા પરૃળ વ મડ‘ખ-નાની ઝૂંપડીમાં અથવા પત્તન-વિશાલ નગરમાંનાં વા ઢોળમુદું વા આકરખામાં કે પર્વતની ગુફામાં ‘નાવ રાયાળિ વા’ યાવત્ સનિવેશ, નાના સખામાં અથવા રાજધાનીમાં ‘અણુવિત્તિજ્ઞા' પ્રવેશ કરવા. આ પ્રમાણે ક્ષેત્રશય્યાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. સુ. ૧ |
હવે ઉપાશ્રયરૂપ ક્ષેત્રશય્યાના સંબંધમાં જ જીવ વિશેષ ત્યાં ત્યાં રહેવાના નિષેધ કરતાં સૂત્રકાર કહે છે.
રહેતા હેાય તેા સાધુને
ટીકા-તે તં પુળ પર્યંત રસર્ચ નાળિના'એ પૂર્વક્તિ સંયમશીલ સાધુ અને સાધ્વી જો વક્ષ્યમાણુ રીતે ઉપાશ્રયને એવે સમજે કે--‘સળંઢ સરા સચીદ્ર’િઆ ઉપાશ્રય જીવેાના ઈંડાઓથી યુક્ત છે. અથવા નાના નાના પ્રાણિયાથી યુક્ત છે. અથવા ખીયાએથી યુક્ત છે. અથવા લીલેાતરી ઘાસથી યુક્ત છે. ોસે સો અથવા એસ ખરફના કણેથી યુક્ત છે. અથવા શીતેદથી યુક્ત છે. ‘નાવ સવંતળî' ચાવતુ નાની નાની કીડી મકેાંડી તથા પનક તથા ઠંડા પાણીથી મિશ્રિત લીલી માટિથી યુક્ત છે અથવા મર્કાડાના સમૂહરૂપ સન્તાન પર ́પરાથી યુક્ત છે. આ પ્રમાણેના ઉપાશ્રયને જોઈને કે જાણીને ‘તદ્વ્વરે ત્રસ' તેવા પ્રકારના અર્થાત્ ઇંડાએ, પ્રાણિયા વિગેરે જીવજં તુઓથી યુક્ત ઉપાશ્રયમાં ‘નો ઢાળ વા સેકનું વા' કાયેત્સગ રૂપ ધ્યાન માટે સ્થાન કરવુ નહી.. તથા શય્યા સંથારા પશુ ત્યાં કરવા નહી. ‘નિલીચિ વ ચેનેજ્ઞ' નિષિધિકા સ્વાધ્યાય ભૂમિ રૂપ સ્થાન પણ ત્યાં ન કરવું. કેમ કેઆ રીતના ઈંડાઓ, પ્રાણિઓ અને જીવ જંતુઓથી ભરેલ ઉપાશ્રય સચિત્ત જીવાથી ભરેલ હાવાથી ત્યાં હિંસા થવાની સંભા વના રહે છે. તેથી આ પ્રમાણેના સજીવ ઉપાશ્રયમાં સચમશીલ સાધુ અને સાધ્વીએ રહેવું નહીં ! સૂ શા
હવે ઇંડા અને જીવજંતુએ વિનાના ઉપાશ્રયમાં સયમશોલ સાધુ અને સાધ્વીને રહેવા માટે સૂત્રકાર પ્રતિપાદન કરે છે.
ટીકા’-સે મિલ યા મિવુળી વ' તે પૂર્વકત સયમશીલ સાધુ અને સાધ્વી ‘સે ગં પુળ સર્ચ નાશિકના' તેએ જો આ નીચે કહેવામાં આવનાર રીતે ઉપાશ્રયને જાણે કેઆવક આવવાનું' આ ઉપાશ્રય અપાંડ છે. અર્થાત્ ઈંડાથી વ્યાપ્ત નથી, તથા અલ્પ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૯૩