________________
तत्वार्थस्त्र गरणं' इति । जीवा अजीवाश्च पूर्वोक्तस्वरूया आसवाधिकरणं भवन्ति, तत्राधि क्रियन्तेऽस्मिन्नर्था इत्यधिकरणं द्रव्य मुच्यते । तच्च-द्रव्यं षइविधम्, धर्माऽस्ति कायाऽधर्माऽस्तिकायाऽऽकाशास्तिकाय-काला पुद्गलास्तिकाय-जीवास्तिकायमे दात् । एवञ्च-यद् द्रव्यमाश्रित्याऽऽस्रव उत्पद्यते, तद् द्रव्यमधिकरण मित्युच्यते, यद्यपि-सोऽवि शुभाऽशुभकायादियोगलक्षण आस्रव आत्मनो जीवस्यैव सञ्जायते तथापि यमास्र मुख्यभूतो जीव उत्पादयति तस्याऽऽस्रवस्याऽधिकरणमाश्रयो जीवद्रव्यं भवति । यः पुनरात्रवोऽजीव द्रव्यमाश्रित्य जीवस्योत्पद्यते, तस्याऽऽस्रयस्याऽधिकरणमाश्रयोऽजीव द्रव्य मुच्यते । अत एवाऽत्राऽऽववस्याऽधिकरणं जीवा निरूपण करके स्वरूप का कथन करते हैं
जीव और अजीव, जिनका स्वरूप पहले कहा जा चुका है, आस्रव के अधिकरण होते हैं । जिस में अर्थ अधिकृत किये जाएं उस द्रव्य को अधिकरण कहते हैं । द्रव्य के छह भेद हैं-(१) धर्मास्ति काय (२) अधर्मास्तिकाय (३) आकाशास्तिकाय (४) पुद्गलास्तिकाय (५) जीवास्तिकाय और (६) काल । इस प्रकार जिस द्रव्य के आश्रय से आस्रव उत्पन्न होता है उसे अधिकरण कहते हैं । यद्यपि समस्त शुभाशुभ काययोग आदि रूप आनय जीव को ही होते है, तथापि जिस आस्रव को जीव प्रधान होकर उत्पन्न करता है, उस आस्रव का अधिकरण जीव द्रव्य होता है और जो आस्रव अजीव द्रव्य के आश्रय से जीव को उत्पन्न होता है, उस आस्रव का अधिकरण अजीव द्रव्य कहा जाता है । इसी कारण यहां जीव और अजीव दोनों को आस्रव का अधिकरण कहा है। किसी न किसी पर्याय સ્વરૂપનું કથન કરીએ છીએ
જીવ અને અજીવ, જેમનું સ્વરૂપ પહેલા કહેવાઈ ગયું છે, આસવના અધિકારણ હોય છે જેમાં અથ અધિકૃત કરી શકાય તે દ્રવ્યને અધિકરણ 3. द्र०यना नेह-(१) स्तिय (२) अस्ति४ाय (3) मा - શાસ્તિકાય (૪) કાળ (૫) જીવાસ્તિકાય અને (૬) પુદ્ગલાસ્તિકાય આ રીતે જે દ્રવ્યના આશ્રયથી આસ્રવ ઉત્પન્ન થાય છે તેને અધિકરણ કહે છે. જો કે સમસ્ત શુભાશુભ કાયવેગ આદિ રૂપ આસ્રવ જીવને જ થાય છે તે પણ જે આમ્રવને જીવ પ્રધાન થઈને ઉત્પન્ન કરે છે તે આસ્ત્રનું અધિકરણ જીવદ્રવ્ય હોય છે અને જે આસ્રવ અછવદ્રવ્યના આશ્રયથી જીવને ઉત્પન્ન થાય છે, તે આમ્રવનું અધિકરણ અજીવદ્રવ્ય કહેવાય છે. આ કારણથી જ અહી જીવ તથા અજીવ એ બંનેને આમ્રવના અધિકરણ કહેવામાં આવ્યા
श्री तत्वार्थ सूत्र : २