SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थस्त्रे लक्ष्यते, तस्य मनोगतस्यार्थस्य पर्यवणं मनोन्तरेषु परिगमन भवतीति मनः पर्य:-मनापर्ययोवोच्यते । परितः अवनम् अयन वा मनःपर्यवः मनःपर्ययोवेति व्युत्पत्तिः, तत्र-ऋज्वीमतियस्मिन् तत् ऋजुमति मनःपर्यक ज्ञान मुच्यते । विपुला मतियस्मि स्तद् विपुलमति मनापर्यवज्ञान मुच्यते, तत्र ऋजुमत्यपेक्षया विपुलमति मनःपर्यवज्ञानम् अधिकं विशुद्धं भवति । अपतिपाति च-भवति, चारित्रा दपतनशीलत्वाद् अतिपाति व्यपदिश्यते, अतएव-ऋजुमति मनापर्यवज्ञान प्रतिपाति भवति, भूयः परिपतत्यपि, विपुलमति मनःपर्यवज्ञानन्तु. न कदाचिदपि प्रतिपततीति भावः । एव मवधिज्ञानापेक्षयाऽपि मनःपर्यवज्ञान विशुद्धतरं भवति, एवश्व-विशुद्धिकृतः क्षेत्रकृतः स्वामि कृतः विषयकृतश्च मनः पर्यवज्ञानस्य अवधिज्ञानापेक्षया विशेषो द्रष्टव्यः । तथा च विपुलमति मनापर्यवसे मनोगत पर्याय समझना चाहिए। दूसरे के मन के पर्यायों को जो ज्ञान प्रत्यक्ष रूप से जानता है, उसे मन:पर्यवज्ञान कहते हैं । जिसमें मति ऋजु-सरल या साधारण हो वह ऋजुमति और जिसमें मति विपुल हो वह विपुलमति कहलाता है। ऋजुमति की अपेक्षा विपुल मतिज्ञान अधिक विशुद्ध होता है । इसके अतिरिक्त दोनों में दूसरा अन्तर प्रतिपाति-अप्रतिपाति का होता है । ऋजुमतिज्ञान प्रतिपाति है अर्थात् उत्पन्न होकर नष्ट भी हो जाता है, मगर विपुलमति अप्रतिपाति है अर्थात् वह एक बार उत्पन्न होकर केवलज्ञान की उत्पत्ति होने तक नष्ट नहीं होता। इस प्रकार ऋजुमति और विपुलमति में विशुद्धि और अप्रतिपात से अन्तर है। ___अवधिज्ञान और मन:पर्यवज्ञान में विशुद्धि. क्षेत्र, स्वामी और विषय की अपेक्षा अन्तर है। સમજ જોઈએ. બીજાના મનના પર્યાને જે જ્ઞાન પ્રત્યક્ષ રૂપથી જાણે છે. તેને મન:પર્યવ જ્ઞાન કહે છે. જેમાં મતિ ઋજુ સરલ અથવા સાધારણ હોય તે ત્રાજુમતી અને જે મતિ વિપુલ હોય તે વિપુલમતિ કહેવાય છે. જમતિની અપેક્ષા વિપુલમતિ જ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે. આ સિવાય બંનેમાં બીજે તફાવત પ્રતિપાતિ અપ્રતિપાતીનો છે. ઋજુમતિ પ્રતિપાતી અર્થાત ઉત્પન્ન થઈને નષ્ટ પણ થઈ જાય છે. પરંતુ વિપુલમતિ અપ્રતિપાતી છે અર્થાત તે એકવાર ઉત્પન થઈને કેવળજ્ઞાન ઉત્પત્તિ થતા સુધી નાશ પામતું નથી આ રીતે રાજુમતિ અને વિપુલમતિમાં વિશુદ્ધિ અને અપ્રતિપાતથી તફાવત છે. અવધિજ્ઞાન અને મન પર્યાવજ્ઞાનમાં વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી અને વિષયની અપેક્ષા અંતર છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy