SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका - नियुक्ति टीका अ. ८ सू.४३ अवधि - मनः पर्यवकेवलस्य प्रत्यक्षत्वम् ७६१ तत्वार्थदीपिका -- पूर्वं खलु मोक्षसाधकतया प्रतिपादितस्य सम्यग्ज्ञानस्य मतिश्रुतावधि मनः पर्यत्र केवलज्ञानभेदेन पञ्चविधत्वप्रतिपादनात् तत्र प्रथमद्वयं मतिश्रुतज्ञानं परोक्षं वर्तते इत्युक्तम् सम्पति - अन्तिमत्रयस्याऽवधि - मनः पर्यवकेवलज्ञानस्य प्रत्यक्षत्वं प्रतिपादयितुमाह - 'ओहिमणपज्जव केवलनाणे पच्चक्खे' इति । अवधिमन:पर्यय केवलज्ञानम् - पूर्वोक्तस्वरूपम्, अवधिज्ञानं मनःपर्यव ज्ञानं - केवलज्ञानं चेश्येतत् त्रियं प्रत्यक्षमुच्यते । नतु - परोक्षम् | अक्ष्णोतिव्याप्नोति जानाति इत्यक्ष आत्मा, दमेवा - क्षमात्मानं प्राप्तक्षयोपशमं पक्षी तत्वार्थदीपिका - पहले मोक्ष के साधक सम्यग्ज्ञान के मति, श्रुत, अवधि, मनः पर्यव और केवलज्ञान के भेद से पांच भेद प्रतिपादन किये गए, उनमें से मति और श्रुतज्ञान परोक्ष हैं, यह पहले कहा जा चुका है । अब अन्तिम अर्थात् अवधिज्ञान, मनः पर्यवज्ञान और केवलज्ञान प्रत्यक्ष हैं, ऐसा निरूपण करते हैं अवधिज्ञान, मनः पर्यवज्ञान और केवलज्ञान प्रत्यक्ष कहलाते हैं। अक्ष अर्थात् आत्मा को, ज्ञानावरण का क्षयोपशम क्षय होने पर जो प्रतिनियत सम्यग्ज्ञान होता है, वह सम्यग्ज्ञान कहलाता है । अथवा ज्ञानावरण कर्म के क्षयोपशम या क्षय से इन्द्रिय और मन की सहायता के बिना, केवल आत्मा से ही जो ज्ञान उत्पन्न होता है वह प्रत्यक्ष कहलाता है । वह निश्चयनय से तीन प्रकार का है - अवधिज्ञान, मनःपर्यवज्ञान और केवलज्ञान | इन तीनों में अवधिज्ञान और मनःपर्यवज्ञान क्षयोपशम से होते हैं एवं केवलज्ञान क्षय से होता है। તત્ત્વાથ દીપિકા--પહેલાં મેક્ષના સાધક સમ્યફૅજ્ઞાનના મતિ, શ્રુત, અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાનના ભેદથી પાંચ ભેદ પ્રતિપાદન કરવામાં આવ્યા. તેમાંથી મતિ અને શ્રુતજ્ઞાન પરાક્ષ છે એ પહેલા કહેવાઈ ગયું હવે અતિપ્ર ત્રણ અર્થાત્ અવધિજ્ઞાન મન:પર્ય જ્ઞાન અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, એવું નિરૂપણ કરીએ છીએ અવધિજ્ઞાન, મન:પર્યં યજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. અક્ષ અર્થાત્ આત્માને, જ્ઞાનાવરણુના ક્ષયાપશમ અથવા ક્ષય થવાથી પ્રતિનિયત સમ્યજ્ઞાન થાય છે તે સમ્યજ્ઞાન કહેવાય છે. અથવા ક્રમના ક્ષયેાપશમ અથવા ક્ષયથી ઇન્દ્રિય અને મનની સહાયતા વગર માત્ર આત્માથીજ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ કહેવાય છે તે નિશ્ચયનયથી ત્રણ પ્રકારનું છે અવધિજ્ઞાન મન:પર્યોવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણેયમાં અવધિજ્ઞાન અને મનઃપવજ્ઞાન ક્ષયાપશયથી થાય છે. અને કેવળજ્ઞાન ક્ષયથી થાય છે. त० ९६ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy