________________
७१६
तत्त्वार्थ सूत्रे
भवति । ततो मिथ्पादृष्टेरपेक्षयाऽरम संख्येयगुणनिर्जरावान् भवति २ । ततः परमसौ सम्यक्त्वास्वादपभावाद् वर्द्धमानपरिणामः सन् षडावलिकाकालानन्तर मिथ्यात्वभावमल्पीकुर्वन् सम्यग्मिथ्यादृष्टि : ( मिश्रदृष्टिः) भवति । सम्यक्समीचीना च मिथ्याच दृष्टिर्यस्यामौ सम्यङ् मिथ्यादृष्टिः, मिध्यात्वपुद्गला एव ईषद् विशुद्धाः सम्यङ्गमिथ्यात्वव्यपदेशभाजो भवन्ति । यदुदयवशात् जिनप्रणीतं तो वमन के समय जैसे खोर का स्वाद आता है, उसी प्रकार सास्वदन सम्यक्त्व के समय सम्यग्दर्शन का कुछ-कुछ आस्वादन रहता है । जीव की यह दशा चौदह गुणस्थानों में से द्वितीय गुणस्थान कहलाती है । यह दशा सम्यक्त्व से गिरते समय ही होती है । इसका उत्कृष्ट काल छह आवलिका है। मिथ्यादृष्टि की अपेक्षा सास्वादन सम्यग्दृष्टि असंख्यात गुणी अधिक निर्जरा करता है।
(३) मिश्रमोहनीय कर्म के उदय से जीव न तो पूरी तरह तत्व श्रद्धान करता है और न तत्त्वों के प्रति एकान्त अश्रद्धा ही करता है । उसके परिणाम उस समय मिले-जुले अर्थात् सम्यक्त्व- मिथ्यात्वमय होते हैं। इस मिली-जुली अवस्था को मिश्रदृष्टि कहते हैं। जिसकी दृष्टि अर्थात् श्रद्धा आंशिक रूप में समीचीन और आंशिक रूप में असमीचीन है वह मिश्रदृष्टि बन्ध के समय मिथ्यात्व के ही पुद्गलों का बन्ध होता है, किन्तु वे पुद्गल ही जब अर्धविशुद्ध अवस्था को प्राप्त होते हैं तब मिश्र कहलाते हैं । उन मिश्र पुद्गलों के उदय से जीव की સ્વાદ આવે છે તેવીજ રીતે સાસ્વાદન સમ્યકત્વના સમયે સમ્યગ્ દર્શીનનું કંઈ ઇ આસ્વાદન રહે છે. જીવની આ દશા ચૌદ ગુણસ્થાનામાંથી દ્વિતીય ગુણુસ્થાન કહેવાય છે. આ દશા સમ્યકત્વથી પડતી વખતે જ થાય છે. આના ઉત્કૃષ્ટ કાળ છ આવલિકા છે. મિથ્યાદષ્ટિની અપેક્ષા સાસ્વાદન સમ્યક્દૅષ્ટિ અસ ખ્યાત ગણી અધિક નિરા કરે છે.
(૩) મિશ્રમેહનીયકમના ઉદયથી જીવ ન તે પૂરી રીતે તત્વશ્રદ્ધાન કરે છે અને ન તત્વાની પ્રતિ એકાન્ત અદ્ધા જ કરે છે તેના પરિણામે તે સમય સેળભેળ અર્થાત્ સમ્યકત્વ મિથ્યાત્વમય હાય છે. આ મિશ્ર અવસ્થાને મિશ્રર્દષ્ટિ કહે છે. જેની દૃષ્ટિ અર્થાત્ શ્રદ્ધા આંશિક રૂપમાં સમીચીન અને આંશિક રૂપમાં અસમીચીન તે મિશ્રષ્ટિ, અન્યના સમયે મિથ્યાત્વના જ પુદ્દગલા બંધાય છે પરન્તુ તે પુદ્ગલ જ જ્યારે અવિશુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે મિશ્ર' કહેવાય છે. આ મિશ્ર પુઠૂગલાના ઉદયથી જીવની
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨