SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ५६ तत्वार्थ सूत्रे यविशेषः सातिशयो भवति तीव्रस्तीनतर स्वीव्रतमथ, तद्विशेषाच्च कर्मबन्धविशेषो भवति, कारण भेदश्च कार्यभेदानुविधायी भवति, कार्यभेदश्य कारणभेदमवगमयति, तस्मात् परिणामविशेष मात्रापेक्षयाऽऽत्मा कर्मबन्धको भवति । तीव्र भावविपरीतो मन्दभावो भवति, तस्माच्चाऽऽत्मपरिणतिविशेषाद् अनुत्कटात् मन्दभावात् कर्मबन्धभेदो भवति । स्वल्प एवान्तरः परिणामो यदा मन्दो भवति, तदा कर्मबन्धोऽपि स्वल्पपरिणामापेक्षत्वा मन्द एवोपजायते न तु कदाचित् स्वल्यान्तरपरिणामलक्षण मन्दभावाद् अनुत्कटात्तीब्र भावतुल्यः कर्मबन्धः सम्भवति । स चाऽपि तीव्रो भाव आत्मपरिणतिविशेषः कदाचिदधिमात्रः कदाचिदधिमात्रमध्यः कदाचिदघिमात्र मृदुः कदाचिन्मध्याधिमात्रः कदाचिन्मध्यमः कदाचिन्मध्यमृदः अधिक तीव्र होता है तो तीव्रतर कहलाता है और जब अत्यधिक तीव्र होता है तो तीव्रतम कहलाता है। भाव में जितनी तीव्रता होती है, बंध में भी उतनी ही तीव्रता होती है और उसके अनुसार उसके फल में भी उतनी ही तीव्रता आ जाती है । कारणों के भेद होने से कार्य में भी भेद होता है और कार्य मे मेद देखकर कारणों में भेद का अनुमान किया जाता है। इस नियम के अनुसार आत्मा की परिणति के भेद से बन्ध में भेद होना स्वाभा विक है और बन्ध के भेद से आत्माकी परिणति की विषमता का अनुमान किया जा सकता है । तीव्रभाव से जो विपरीत हो वह मन्दभाव कहलाता है । मन्दभाव जो कर्मबन्ध होता है वह स्वल्प होता है, उत्कट नहीं होता उसमें तीव्र भाव से होने वाले बन्ध के समान उत्कटता नहीं होती । તીવ્ર હાય છે તેા તીવ્રતર કહેવાય છે અને જ્યારે અતિ અધિક તીવ્ર હાય તેા તીવ્રતમ કહેવાય છે. ભાવમાં જેટલી તીવ્રતા હાય છે, તેટલી જ બન્યમાં પણ તીવ્રતા હૈાય છે અને તદનુસાર તેના ફળમાં પણ તેટલી જ તીવ્રતા આવી જાય છે. કારણામાં ભેદ હાવાથી કાયમાં પણ ભેદ થાય છે અને કાર્યોંમાં ભેદ જોઇને કારણેામાં ભેદનું અનુમાન કરવામાં આવે છે. આ નિયમ અનુસાર આત્માની પરિણતિના ભેદથી અન્યમાં ભેદ થવા સ્વાભાવિક છે અને અન્યના ભેદથી આત્માની પરિણતિની વિષમતાનુ' અનુમાન કરી શકાય છે. તીવ્રભાવથી જે વિપરીત હૈાય તે મન્તભાવ કહેવાય છે. મન્તભાવ જે ક્રમ બન્ય ડાય છે તે સ્વલ્પ હાય છે, ઉત્કૃષ્ટ હાતા નથી તેમાં તીવ્રભાવથી થનારા અન્યની માકુક ઉત્કટતા અથવા ઉગ્રતા હાતી નથી. શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy