SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ ફ્ तत्त्वार्यसूत्रे तत्परिहारविशुद्धि चारित्र तत्सम्बन्धिविनयतपः परिहारविशुद्धिक चारित्र विनयतप उच्यते । एवम् - सम्पर्येति संसारे परिभ्रमति अनेनेति सम्परायः कषायादयः सूक्ष्मो लोभाऽवशेषरूपः सम्परायो यत्र तत् सूक्ष्मसम्परायं तद्रूपं यच्चारित्र तत्सम्बन्धि विनयतपः सूक्ष्मसम्परायचारित्रचिनयतपः उच्यते । एवं याथातथ्येन आ - समन्तात् यत् रूपातं तीर्थक्रद्भिरुपदिष्टम् कषायवर्जितं चारित्रं तद् यथाख्यात चारित्र तत्सम्बन्धि विनयतपो यथाख्यातचारित्र विनयतप उच्यते ॥ उक्तपपातिके ३० सूत्रे - 'से किं तं चरितविणए ? चरितविणए पंचविहे पण ते तं जहा - सामाइयचरितविणए१ छेदोवद्वावणियचरितविणए २ परिहारविसुद्धियचरितवि गए३ सुहृमसंपराय चरित्तविणए ४ अक्खायचरितविण९५ सेयं चरितविणए' इति अथ कोऽसौ चारित्रविनयः ? तपश्चर्या के द्वारा कर्म निर्जरा रूप विशुद्धि की जाती है, वह परिहार विशुद्धि चारित्र कहलाता है, उसका विनय परिहारविशुद्धि चारित्र विनय है। जिनके कारण जीव संसार में परिभ्रमण करता है, उन कषायों को सम्पराय कहते हैं। जिस चारित्र की दशा में सम्पराय सूक्ष्म लोभांश के रूप में शेष रह जाता है, उस चारित्र को सूक्ष्मसाम्पराय कहते हैं । सूक्ष्मसाम्पराय चारित्र का विनय सूक्ष्मसाम्पराय चारित्र विनय कहलाता है | तीर्थंकर भगवान ने यथार्थ रूप से जो चारिनिष्कपाय रूप कहा है, वह यथाख्यात चारित्र है । उसका विनय यथाख्यात चारिविनय कहलाता है। औपपातिक सूत्र के तीसवें सूत्र में कहा हैप्रश्न- चारित्र विनय के कितने भेद है ? उत्तर - चारित्र विनय के पांच भेद हैं- (१) सामायिक चारित्र विनय વિનય છે. જે ચારિત્રમાં પરિહાર નામક તપશ્ચર્યા દ્વારા કનિ રારૂપ વિશુદ્ધિ કરવામાં આવે છે તે પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહેવાય છે, તેના વિનય -િ હાર વિશુદ્ધચારિત્ર વિનય છે. જેના કારણે જીવ સ'સારમાં પરિભ્રમણ કરે છે તે કષાયને સમ્પરાય કહે છે. જે ચારિત્રની દશામાં સમ્પરાય સૂક્ષ્મ-àાભાંશના રૂપમા જ શેષ રહી જાય છે તે ચારિત્રને સૂક્ષ્મસાંમ્પરાય કહે છે. સૂક્ષ્મસામ્પરાય ચારિત્રના વિનય સૂક્ષ્મસમ્પરાય ચારિત્ર વિનય કહેવાય છે. તીથંકર ભગવાને યથાર્થ રૂપથી જે ચારિત્ર વિનય નિષ્કષાય રૂપ કહેલ છે તે યથાખ્યાત ચારિત્ર છે. તેના વિનય યથાખ્યાત ચારિત્ર વિનય કહેવાય છે. ઔપપાતિકસૂત્રનાં ત્રીસમાં સૂત્રમાં કહેલ છે प्रश्न- - यारित्र विनयना डेंटला लेह छे ? ઉત્તર—ચારિત્ર વિનયના પાંચ ભેદ છે-(૧) સામાયિકચારિત્ર વિનય શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy