________________
૬૪
तत्त्वार्यसूत्रे
9
चारित्र तदात्मकं विनयतप इछेदोपस्थापनीयचारित्रविनयतपो भवति । एवम् परिहरणं परिहारस्तपो विशेष स्तेन कर्मनिर्जरारूपा विश्शुद्धिर्यस्मिन् चारित्रे तत् - परिहारविशुद्धिकं चारित्र उद्रयं विनयतपः परिहारविशुद्धिकचारित्रविनयतप उच्यते । एवं समर्येति संसार मनेनेति सम्परायः कषायोदयः, सूक्ष्मोलोभांशाऽवशेषः सम्परायो यत्र तत् = सूक्ष्मसम्परायं तद्रूपं यच्चारित्र तत्सम्बन्धि विनय तपः सूक्ष्मसम्परायचारित्रविनयतप उच्यते । एवं याथातथ्येनाऽभिविधिना च यत् ख्यातं तीर्थकृमिरुपदिष्टं कषायरहितं चारित्रं तत् यथाख्यातचारित्रम् तरसम्बन्धि विनयतपो यथाख्यातचारित्र विनयतप उच्यते ॥२७॥
तत्वार्थनियुक्तिः- पूर्व सप्तविधं विनयतपः प्रतिपादितम् तत्र - ज्ञानविनयतप दर्शनविनयतपश्च सविशदं प्ररूपितम् सम्प्रति-तृतीयं चारित्रविनयतपः पश्चउसका विनय छेदोपस्थापन चारित्र विनय तप समझना चाहिए । परिहार नामक तप जिस चारित्र में विशिष्ट कर्मनिर्जरा के लिए किया जाता है, वह चारित्र परिहारविशुद्धि कहलाता है । उसका विनय परिहारविशुद्धि चारित्र विनय है । जिसमें संज्वलन कषाय का सूक्ष्म अंश ही शेष रहजाता है वह चारित्र सूक्ष्मसाम्पराय चारित्र कहलाता है । उसका विनय सूक्ष्म साम्परायचारित्र विनय है । तीर्थकर भगवान् द्वारा उपदिष्ट कषाय रहित चारित्र यथाख्यातचारित्र कहलाता है, उसका विनय यथाख्यात चारित्र विनय समझना चाहिए ||२७||
I
तत्वार्थनियुक्ति- पहले सात प्रकार के विनय तप का निरूपण किया गया था । उसमें से ज्ञानविनय और दर्शनविनय तप का विशद् विवेचन किया जा चुका है । अब तीसरे चारित्र विनय तप का प्ररूपण करते हैं-
વિનય તપ છે, પહેલાના પર્યાયાના છેદ કરીને મહાવ્રતરૂપ ચારિત્રનુ પુનઃ આરાપણુ કરવુ છેદેપસ્થાપન ચારિત્ર છે તેના વિનય છેદેપસ્થાપન ચારિત્ર વિનય તપ સમજવું જોઈએ પરિહાર નામક તપ જે ચારિત્રમાં વિશિષ્ટ કમ નિરાને માટે કરવામાં આવે છે તે ચારિત્ર પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહે. વાય છે, જેમાં સંજવલન કષાયના સૂક્ષ્મ અંશ જ શેષ રહી જાય છે. તે ચારિત્ર સુક્ષ્મસામ્પરાય ચારિત્ર કહેવાય છે. તેને વિનય સૂક્ષ્મસામ્પરાય ચારિત્ર વિનય છે. તીર્થંકર ભગવાન દ્વારા ઉપર્દિષ્ટ કષાય રહિત ચારિત્ર યથાખ્યાતચારિત્ર કહેવાય છે, તેના વિનય યથાખ્યાત ચારિત્રવિનય સમજવે જોઈએ રા
તત્વા નિયુક્તિ—પહેલા સાત પ્રકારના વિનયતપનું નિરૂપણ કરવામાં આવ્યુ છે તેમાંથી જ્ઞાનવિનય અને દવિનય તપનું વિશદ વિવેચન કરવામાં
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨